શોધખોળ કરો

Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

Rajinikanth Birthday: રજનીકાંત 72 વર્ષના થઈ ગયા છે. તેમણે સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી ફિલ્મી પડદે જોવા મળી હતી. શ્રીદેવી પણ તેમાંથી એક હતી.

Happy Birthday Rajinikanth: સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનાર રજનીકાંત હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે સક્રિય છે. 72 વર્ષીય અભિનેતાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. પોતાની આખી કારકિર્દીમાં રજનીકાંતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, ફિલ્મી પડદે ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી જામી, પરંતુ જે ફિલ્મમાં રજનીકાંત શ્રીદેવી સાથે ઓનસ્ક્રીન દેખાયા તે ફિલ્મ હિટ સાબિત થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા. આખરે અભિનેત્રીએ રજનીકાંત માટે કેમ કર્યા હતા ઉપવાસ ચાલો જાણીએ..


Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

આ ફિલ્મોમાં શ્રીદેવીએ રજનીકાંત સાથે જોડી બનાવી હતી

રજનીકાંત અને શ્રીદેવી તેમના સમયના ફેમસ અને ડિમાન્ડિંગ સ્ટાર્સ હતા.  આ બંનેએ માત્ર સાઉથ સિનેમામાં જ ધૂમ મચાવી ન હતી.  પરંતુ તેમની એક્ટિંગે બોલિવૂડમાં પણ ઘણી કમાણી કરી હતી. બંનેએ લગભગ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આમાંની મોટાભાગની ફિલ્મો કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાઓમાં છે. 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની' રજનીકાંત અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મો હતી.


Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

શ્રીદેવીએ રજનીકાંત માટે 7 દિવસના ઉપવાસ કર્યા હતા

એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું હતું કે વર્ષ 2011માં જ્યારે તેઓ તેમની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેઓને સારવાર માટે સિંગાપુર લઈ જવા પડ્યા હતા. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. રજનીકાંતની તબિયત સુધારવા માટે તેણે શિરડી જવાનું નક્કી કર્યું. શિરડી ગયા બાદ તેણે રજનીકાંતની તબિયત માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા જેથી રજનીકાંત વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય.

શ્રીદેવી તેના પતિ સાથે રજનીકાંતને મળવા પહોંચી 


Rajinikanth B'Day: રજનીકાંત માટે શ્રીદેવીએ રાખ્યા 7 દિવસના ઉપવાસ, જાણો શું હતું કારણ

શ્રીદેવીની પ્રાર્થના બાદ રજનીકાંત સંપૂર્ણ સ્વસ્થ થઈને ભારત પરત ફર્યા હતા. રજનીકાંત ઘરે પરત ફર્યા કે તરત જ શ્રીદેવી તેના પતિ બોની કપૂર સાથે તેમને મળવા આવી હતી. રજનીકાંતની તબિયતમાં સુધારો જોઈને શ્રીદેવીના જીવમાં જીવ આવ્યો હતો. આજે શ્રીદેવી આ દુનિયામાં નથી પરંતુ તેના કો-સ્ટાર્સ સાથે હંમેશા સારા સંબંધો હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

વિડિઓઝ

US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
Donald Trump : ઈરાન સાથે શાંતિવાર્તા વચ્ચે ટ્રમ્પે ફરી આપી હુમલાની ધમકી
Mumbai Monsoon : મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી: 10 કલાકમાં 38 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો પડ્યો
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 બળવાખોર સાંસદ શિંદે જૂથમાં જોડાયા  
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
રિક્ષા ભાડામાં મોટો વધારો: હવે મિનિમમ 25 રૂપિયા ચૂકવવા પડશે, જાણો પ્રતિ કિલોમીટરે કેટલા વધ્યા
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
પૂર્વ અગ્નિવીરો માટે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: આ ભરતીમાં મળશે 20% અનામત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
સોનાના ભાવમાં 28%નો મોટો કડાકો! શું સોનાની તેજીનો અંત આવ્યો? જાણો વિગત
Embed widget