શોધખોળ કરો

Rajkumar Santoshiએ મહાત્મા ગાંધીના પૌત્ર તુષારને આપી સલાહ: નાસમજ ના બનો, પહેલા ફિલ્મ જુઓ

ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ જણાવ્યું છે કે લોકો ફિલ્મ 'Gandhi Godse Ek Yudh નો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ કંઈ પણ બોલતા પહેલા આ ફિલ્મને એકવાર જોવી જોઈએ.

Gandhi Godse Ek Yudh: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર રાજકુમાર સંતોષી પોતાની આગામી ફિલ્મ 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ' લઈને આવી રહ્યા છે. ફિલ્મના શીર્ષક પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની વાર્તા મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વચ્ચેના વિચારોના યુદ્ધની વાર્તા છે. જો કે આ ફિલ્મનું ટ્રેલર બહાર આવતાની સાથે જ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ એવી કોઈ ફિલ્મ નહીં જુએ જેમાં હત્યારાઓને વખાણવામાં આવ્યા હોય. હવે ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ તુષારના આ નિવેદન પર પોતાની વાત રજૂ કરી છે.

મેં ગોડસે વિશે કંઈ બતાવ્યું નથી: રાજકુમાર 

રાજકુમાર સંતોષીએ વાતચીતમાં કહ્યું, 'ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. પરંતુ મે તે વાત રજૂ કરી છે જે તેઓએ પોતે કહી છે. મે બનાવીને કોઈ વાત રજૂ કરી નથી. જો તમે એવું વિચારો છો કે સાચી વાત પણ બહાર ના આવવી જોઈએ તો એ તો ખોટું છે. સાચું જાણવાનો તેનો અને લોકોનો અધિકાર છે. અને જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. મે પણ ભોપાલમાં જોયું કે લોકો માંરૂ પૂતળું સળગાવી વિરોધ કરી રહ્યા છે. અને ધમકી આપી રહ્યા છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ તો થિયેટર સળગાવી દઇશું.

આ બધુ તમે ગાંધી પાસેથી શીખ્યા છો?

તેમણે વધુમાં કહ્યું, 'તે કહે છે કે તે ગાંધીના અનુયાયી છે અને અમે ગાંધીજી વિશે કંઈક ખોટું કહ્યું છે. ગાંધીજીએ સત્ય, અહિંસા અને શાંતિની વાત કરી છે... જો ગાંધીજી સાચા અર્થમાં અનુયાયી હોત તો શું ગાંધીજીને આ વાત મંજૂર હોત? શું આ તેમનો વિરોધ કરવાની રીત હતી? તેઓ કઈ ફિલસૂફીને અનુસરે છે, તેઓ કોને આદર્શ માને છે? તમારી નારાજગી બતાવવાનો એક માર્ગ છે, તે થિયેટરને આગ લગાડવાનો માર્ગ નથી. આ તમે લોકો ગાંધી પાસેથી શીખ્યા છો? હું તમારા કરતાં ગાંધીવાદ સારો છું. મેં આજ સુધી હિંસાને હથિયાર બનાવ્યું નથી. અને તમે કયા આધારે વિરોધ કરી રહ્યા છો? ટ્રેલર જોઈ રહ્યા છો? આ બતાવે છે કે તમે કેટલા બુદ્ધિહીન છો.

તુષાર ગાંધી માટે આ વાત કહી

સંતોષીએ કહ્યું, 'તમે ફિલ્મ જોયા પછી જાણી શકશો કે જો ગાંધીજીએ આવું કહ્યું હતું, તો ગોડસેએ શું કહ્યું હતું અથવા જો ગાંધીજી આવું કહે છે, તો ગોડસેનો શું જવાબ છે. તમે ફિલ્મ જોયા પછી પ્રતિક્રિયા આપો. તમે ટીઝરથી જ તમારું મન બનાવી લીધું છે કે તમે થિયેટરમાં આગ લગાવી દેશો. આ ખોટું છે. હું તુષાર ગાંધીને પણ કહેવા માંગુ છું કે એકવાર ફિલ્મ જુઓ અને કહો કે મેં તેમાં શું ખોટું બતાવ્યું છે.

તુષાર ગાંધીએ કહ્યું હતું- હું આવી ફિલ્મો જોવા નથી માંગતો

જણાવી દઈએ કે હાલમાં જ ANI સાથે વાત કરતા તુષાર ગાંધીએ કહ્યું હતું કે ગોડસે તેમના માટે હીરો છે અને જો તેઓ તેને હીરો તરીકે બતાવે તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેમણે કહ્યું હતું કે હું એવી ફિલ્મો જોવા નથી માંગતો જે હત્યારાઓને વખાણતી હોય. જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget