શોધખોળ કરો

એક્ટ્રેસ શ્રીપદાનુ કોરોનાથી નિધન, વિનોદ ખન્નાની સાથે શેર કરી ચૂકી છે સ્ક્રીન

એક્ટ્રેસ શ્રીપદાનુ (Actress Sriprada) કોરોનાથી બુધવારે નિધન (Sriprada Passed Away) થઇ ગયુ છે. તેને હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. એક્ટ્રેસ શ્રીપદાના મોતની ખબર સાંભળતાં જ ફેન્સ આઘાતમાં સરી પડ્યા હતા.  

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસો (CoronaVirus) ઝડપથી વધી રહ્યાં છે, સરકારે પોતાના લેવલ પર વાયરસને કાબુ કરવા માટે નવા પગલા ભરવાનુ શરૂ કરી દીધુ છે. પરંતુ આની કોઇ ખાસ અસર નથી દેખાઇ રહી. કેટલાય ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે એક્ટ્રેસ શ્રીપદાનુ (Actress Sriprada) કોરોનાથી બુધવારે નિધન (Sriprada Passed Away) થઇ ગયુ છે. તેને હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. એક્ટ્રેસ શ્રીપદાના મોતની ખબર સાંભળતાં જ ફેન્સ આઘાતમાં સરી પડ્યા હતા.  

CINTAAના જનરલ સેક્રેટરીએ વાતની પુષ્ટી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે કરી છે. તેમને કહ્યું- કોરોનાની લહેરે (Covid-19) કેટલાય કિંમતી જીવનને અમારી પાસેથી છીનવી લીધા, જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમના વિશે મીડિયામાં પહેલાથી જ લખવામાં આવી ચૂક્યુ છે. તેને ફરીથી કહેવાની જરૂર નથી. પરંતુ હાં શ્રીપદા (Actress Sriprada Death) અમારી ટીવી ઇન્ડસ્ટ્રીની ટીમની એક વરિષ્ઠ સભ્ય હતી.  

રવિ કિશન સાથે પણ કર્યુ હતુ કામ....
શ્રીપદા ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની સાથે 2015માં આવેલી ફિલ્મ 'હમ તો હોઇ ગઇ ની તોહાર'માં દેખાઇ હતી. હવે તેના નિધનને બધાને તોડી નાંખ્યા છે. સુપરસ્ટાર રવિ કિશને તો કહ્યું- ખુબ દુઃખદ, તે મારી સહ-કલાકાર હતી. તેનો વ્યવહાર એકદમ સારો હતો, અને તે વિનમ્ર હતી, ભગવાન તેના પરિવારને આ કષ્ટને સહન કરવાનુ સાહસ આપે. 

શ્રીપદાએ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટ્રેસે કરિયરની શરૂઆત વર્ષ 1978માં કરી હતી. આ પછી તેને 'પુરાના પુરુષ', વિનોદ ખન્ના સ્ટારર 'ધર્મ સંકટ'માં પણ દેખાઇ ચૂકી છે. તેને 'બેવફા સનમ' અને 'આજમાઇશ' જેવી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો હતો. શ્રીપદાએ 1993માં એક ટેલિવિઝન શૉ માટે ગેસ્ટ એપિયરન્સ પણ આપ્યો હતો. 

દેશમાં કોરોનાની સ્થિતિ.....
દેશમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. બીજીવાર એક દિવસમાં 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 412,262 નવા કરોનાના કેસો નોંધાયા છે, અને 3980 સંક્રમિતોનો જીવ ગયો છે. જોકે 3,29,113 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. આ પહેલા 30 એપ્રિલે દેશમાં કોરોનાના 401,993 નવા કેસ એક દિવસમાં નોંધાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget