શોધખોળ કરો

‘ફેવીક્વિક દાદી’નું નિધન, કયા ફિલ્મમાં માતાનું પાત્ર ભજવ્યું હતું? જાણો વિગત

વર્ષ 2018માં રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું ગયા મંગળવારે નિધન થયું

મુંબઈ: વર્ષ 2018માં રિલીઝ થયેલ અજય દેવગણની ફિલ્મ ‘રેડ’માં સૌરભ શુક્લાની માતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુષ્પા જોશીનું ગયા મંગળવારે નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતાં. પુષ્પ જોશી હાલમાં જ એક જાહેરાતમાં પણ જોવા મળ્યાં હતાં. જેમને ચાહકોએ બહુ જ પસંદ કર્યા હતાં અને તેમને ‘સ્વેગવાલી દાદી’નું પણ નામ આપવામાં આવ્યું હતું. ‘ફેવીક્વિક દાદી’નું નિધન, કયા ફિલ્મમાં માતાનું પાત્ર ભજવ્યું હતું? જાણો વિગત કહેવામાં આવી રહ્યું છે કે, પુષ્પા જોશી છેલ્લા અઠવાડિયે પોતાના ઘરમાં પડી ગયા હતા જેને લઈને તમને ફ્રેક્ચર થયું હતું. જેને કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. ‘રેડ’ ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ ટ્વિટર પર આ દુ:ખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે પુષ્પા જોશી સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, પુષ્પા જોશીના નિધનથી હું બહુ જ દુ:ખી છું. મારા ડાયરેક્શન કેરિયરમાં ‘રેડ’ ફિલ્મમાં તેમને એક્ટિંગ કરતાં જોવા બહુ જ મહત્વનું હતું. તેઓ સેટ પર અને બહારની દુનિયામાં ખુશખુશાલ હતાં. અમે તમને બહુ જ મિસ કરીશું. કાસ્ટિંગ ડાયરેક્ટર શિખા પ્રદીપે પણ પુષ્પા જોશીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પુષ્પા જોશીએ 85 વર્ષની ઉંમરમાં રેડ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ સિવાય તેઓ ફેવીક્વિક દાદીના રૂપમમાં પણ પ્રખ્યાત હતાં. 26 નવેમ્બરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget