શોધખોળ કરો

Filmmaker Kuljit Pal Passed Away: ફિલ્મમેકર કુલજીત પાલનું નિધન, જેને રેખાને ફિલ્મમાં અપ્યો હતો પહેલો બ્રેક

ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કુલજીતે જ રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.

Filmmaker Kuljit Pal Passed Away: ફિલ્મ નિર્માતા કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કુલજીતે જ રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.

જાણીતા ફિલ્મ સર્જક કુલજીત પાલનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે 29 જૂને સાંજે 5 થી 6 દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું  છે.

હાર્ટ અટેકથી મૃત્યુ

કુલજીત ઘણા સમયથી બીમાર હતા. દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. કુલજીતના મેનેજર સંજય બાજપાઈએ ઈ ટાઈમ્સને જણાવ્યું હતું કે, "કુલજીતજીને હાર્ટ એટેક આવ્યો હતો. ઉપરાંત, તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ હતા.

રેખાને ફિલ્મોમાં બ્રેક આપવામાં આવ્યો હતો

કુલજીત પાલ એકમાત્ર એવા નિર્માતા હતા જેમણે અભિનેત્રી રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. જો કે, તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો અને ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. તેમની પુત્રીનું નામ અનુ પાલ છે. તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. અનુ ફિલ્મ 'આજ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં રાજીવ ભાટિયાએ માર્શલ આર્ટ ટ્રેનરની ભૂમિકા ભજવી હતી, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે માત્ર તેની પીઠ જ દેખાતી હતી. તે જોઇને  તે ખૂબ ગુસ્સે ભરાયા હતા અને પોતાનું નામ બદલીને અક્ષય કરી દીધું હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

આ ફિલ્મોનું નિર્માણ કર્યું

કુલજીત પાલે પોતાની કારકિર્દીમાં અર્થ, આજ, પરમાત્મા, વાસના, દો શિકારી અને આશિયાના જેવી ફિલ્મો બનાવી છે. થોડા અઠવાડિયા પહેલા, તેણે કમ્પ્લીટ સિનેમામાં  પલ્બિક નોટીસ જાહેર કરીને જાહેરાત કરી હતી કે તેણે અર્થના રિમેક રાઇટ અગ્રીમેન્ટને ખતમ કરી દીધો છે.

 બિગ બોસના ઘરમાં આલિયા સિદ્દીકી થઈ ભાવુક, બાળકોને અને નવાઝુદ્દીનને યાદ કરી કહ્યું.. હું ક્યારેય છૂટાછેડા..

બિગ બોસ ઓટીટી સીઝન 2 તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. શોમાં 13 સ્પર્ધકો છે જેઓ અલગ-અલગ સ્ટ્રીમમાંથી આવ્યા છે. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ પણ આ શોમાં ભાગ લીધો છે. લોકો આલિયાને જોવાનું પસંદ કરી રહ્યા છે. તાજેતરના એપિસોડમાં આલિયાએ તેના બાળકોને યાદ કર્યા હતા. જે બાદ તે તેને યાદ કરીને રડવા લાગી હતી. તે એકલી બેસીને રડવા લાગી હતી. આલિયાને રડતી જોઈ તેનો મિત્ર અભિષેક મલ્હાન તેની પાસે ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો.

બિગ બોસના ઘરમાં આલિયા સિદ્દીકી થઈ ભાવુક

અભિષેક સાથે વાત કરતી વખતે આલિયાએ કહ્યું કે તે તેના બાળકોને મિસ કરી રહી છે. ખાસ કરીને દીકરાને. દીકરા વિશે વાત કરતાં આલિયાએ કહ્યું- મારો નાનો દીકરો મારા જેવો છે. તે દરેક વસ્તુને પોતાની અંદર રાખે છે. જો તે મને મિસ કરે છે, તો તે કોઈને કહેશે નહીં. હું પણ આવી જ છું, હું મારી સમસ્યાઓ મારી અંદર જ રાખું છું અને કોઈની સાથે શેર કરતી નથી.

આલિયાએ આગળ કહ્યું- તે બોલી શકતો નથી, મારી દીકરી બોલી દે છે. પરેશાની વિશે વિચારીને તે બીમાર થઈ જાય છે. તેને તાવ આવશે કે કંઈક તે સમયે તેને મારી જરૂર હશે. ખરેખર હું છૂટાછેડા ના લેવાની હોત તો હું તેને છોડીને ક્યારેય ના આવત. આ મારા કરિયર માટે છે. હું નાહી રહી હતી ત્યારે મારા મગજમાં આવ્યું પરંતુ જીવનમાં એવા કેટલાક કામ પતાવવા જરૂરી છે જે તમે લીધેલા હોય છે.

તમને જણાવી દઈએ કે બિગ બોસમાં જતા પહેલા આલિયાએ સ્ટેજ પર સલમાન ખાન સાથે વાત કરી હતી. જ્યાં તેણે જણાવ્યું કે નવાઝે તેને શોમાં જવા માટે દબાણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે નવાઝે તેને ટેન્શન વિના શોમાં જવા કહ્યું હતું અને તે બાળકોને વેકેશન માટે પેરિસ લઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget