શોધખોળ કરો
બોલિવૂડના દિગ્ગજ કલાકારને ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે કર્યો હતો નાપાસ, જાણો વિગત
1/4

મુંબઈઃ બોલિવૂડના સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ (એફટીઆઇઆઇ)એ મને નાપાસ કર્યો હતો. આજે મને અભિનય કરતાં 35 વર્ષ થયાં. તાજેતરમાં અનિલની ફન્ને ખાન ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી પરંતુ વિવેચકોને પસંદ પડી છે.
2/4

અનિલ કપૂરે નિખાલસપણે કહ્યું હતું કે મારી બાયો-ફિલ્મ જોવામાં કોઇને રસ નહીં પડે. મારી લાઇફ એક રીતે બોરિંગ હતી, કારણ કે હું વિવાદોથી દૂર રહ્યો છું. મેં કોઇ વિવાદ સર્જ્યો નથી કે વિવાદમાં નિમિત્ત સુદ્ધાં બન્યો નથી.
Published at : 08 Aug 2018 08:17 AM (IST)
View More





















