શોધખોળ કરો
આ બૉલીવુડ સ્ટારની ફિલ્મ વિવાદોમાં, એક શખ્સે ટ્રેલર જોયા બાદ ધાર્મિક લાગણી દુભાવવાને લઇને કરી દીધો કેસ
1/7

પોલીસ અનુસાર, ઝાફરીએ આરોપ લગાવ્યો છે કે આમાં એક ‘આપત્તિજનક’ દ્રશ્ય છે જે ધર્મ અને ધાર્મિક લાગણીને દુભાવી રહ્યો છે, આનાથી અમારા સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે
2/7

હૈદરાબાદઃ બૉલીવુડના સ્ટાર જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના નિર્માતાઓ વિરુદ્ધ એક સમુદાયે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો છે, તેમને કેસ પણ નોંધાવી દીધો છે. સૈયદ અલી ઝાફરીએ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ફરિયાદ નોંધાવી દીધી હતી.
Published at : 31 Jul 2018 12:09 PM (IST)
Tags :
John AbrahamView More





















