શોધખોળ કરો
આ છે 'કટપ્પા'ની પુત્રી, બાહુબલીને કેમ માર્યો તે રહસ્ય અંગે શું કહ્યું ?
1/5

દિવ્યાએ કહ્યું કે, તે બાહુબલી-2 જોઇ ચૂકી છે અને હવે તે રાજને જાણી ચૂકી છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. દિવ્યાએ કહ્યું કે હવે તે પોતાના દાદા-દાદી સાથે બીજીવાર આ ફિલ્મ જોવા જશે.
2/5

દિવ્યાએ કહ્યું કે, બાળપણથી મારા પિતા તેમની તમામ ફિલ્મોની સ્ક્રિપ્ટ પરિવારમાં સંભળાવતા હતા અને તેના પર મારી માતા, ભાઇ અને મારી સલાહ લેતા હતા પરંતુ મારા પિતાએ ક્યારેય પણ બાહુબલી અંગે પરિવારમાં કોઇ વાત કરી નહોતી.
Published at : 18 May 2017 02:45 PM (IST)
Tags :
Bahubali 2View More























