શોધખોળ કરો

‘તારક મહેતા.....’માં હજી સુધી નથી મળ્યું આ લોકપ્રિય કેરેકટરનું રિપ્લેસમેન્ટ, જાણો વિગત

1/4
એવા પણ અહેવાલ છે કે આગામી એપિસોડમાં ડો. હાથીના પાત્રની ખૂબ જરૂર છે. તેથી નિર્માતાઓ જલદીથી કોઈ એક્ટરને ફાઇનલ કરવાની કોશિશમાં છે. ડો. હાથીનું પાત્ર ભજવનાર અભિનેતા આઝાદની જેમ દર્શકોને પ્રભાવિત કરે તેમ નિર્માતાઓ ઈચ્છતા હોવાથી નવા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
એવા પણ અહેવાલ છે કે આગામી એપિસોડમાં ડો. હાથીના પાત્રની ખૂબ જરૂર છે. તેથી નિર્માતાઓ જલદીથી કોઈ એક્ટરને ફાઇનલ કરવાની કોશિશમાં છે. ડો. હાથીનું પાત્ર ભજવનાર અભિનેતા આઝાદની જેમ દર્શકોને પ્રભાવિત કરે તેમ નિર્માતાઓ ઈચ્છતા હોવાથી નવા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
2/4
અહેવાલ મુજબ કવિ કુમાર આઝાદના નિધન બાદ નિર્માતા ડો. હાથીના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ એક્ટરની પસંદગી કરવામાં આવી નથી. નિર્માતા નવા ડો. હાથીનું કોમિક ટાઇમિંગ આઝાદ સાથે મેળ ખાતું હોય તેવા એક્ટરની શોધમાં છે. પરંતુ આટલા દિવસો વીતવા છતાં સફળતા મળી શકી નથી.
અહેવાલ મુજબ કવિ કુમાર આઝાદના નિધન બાદ નિર્માતા ડો. હાથીના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ એક્ટરની પસંદગી કરવામાં આવી નથી. નિર્માતા નવા ડો. હાથીનું કોમિક ટાઇમિંગ આઝાદ સાથે મેળ ખાતું હોય તેવા એક્ટરની શોધમાં છે. પરંતુ આટલા દિવસો વીતવા છતાં સફળતા મળી શકી નથી.
3/4
શોમાં ડો. હાથીનો રોલ કરતાં અભિનેતા કવિ કુમાર આઝાદનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આટલા દિવસો વીતી જવા છતાં પાત્ર માટે લાયક એક્ટર નથી મળ્યો.
શોમાં ડો. હાથીનો રોલ કરતાં અભિનેતા કવિ કુમાર આઝાદનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આટલા દિવસો વીતી જવા છતાં પાત્ર માટે લાયક એક્ટર નથી મળ્યો.
4/4
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા આજકાલ એક અનોખી પરેશાનીમાં છે. સબ ટીવીના સૌથી લોકપ્રિય શોના એક કેરેકટરનું રિપ્લેસમેન્ટ હજુ સુધી મળી રહ્યું નથી. છેલ્લા થોડા દિવસોથી આ શો તેમના વગર જ ચાલી રહ્યો છે.
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા આજકાલ એક અનોખી પરેશાનીમાં છે. સબ ટીવીના સૌથી લોકપ્રિય શોના એક કેરેકટરનું રિપ્લેસમેન્ટ હજુ સુધી મળી રહ્યું નથી. છેલ્લા થોડા દિવસોથી આ શો તેમના વગર જ ચાલી રહ્યો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકની આત્મહત્યા, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરની કારમી હાર પર કેંદ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા ?
Embed widget