શોધખોળ કરો

વાઈન પીધા બાદ શૂટિંગ કરવું આ હોટ એક્ટ્રેસને પડ્યું ભારે, ઘૂંટણમાં થઇ ઈજા, જાણો વિગત

1/4
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં મુખ્ય રોલમાં જોવા મળશે. જેને લઈને પ્રિયંકા ચોપરાના ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં મુખ્ય રોલમાં જોવા મળશે. જેને લઈને પ્રિયંકા ચોપરાના ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
2/4
નવી દિલ્લી: અભિનેત્રી પ્રિયંકા ચોપરાને 'ક્વોંટિકો'ની ત્રીજી સીઝનના શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી છે. પ્રિયંકા ચોપરાના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. પ્રિયંકાએ શુક્રવારે અમેરિકી શો વિશે પોતાના પ્રશંસકો સાથે વાતો શેર કરી હતી.
નવી દિલ્લી: અભિનેત્રી પ્રિયંકા ચોપરાને 'ક્વોંટિકો'ની ત્રીજી સીઝનના શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી છે. પ્રિયંકા ચોપરાના ઘૂંટણમાં ઈજા પહોંચી છે. પ્રિયંકાએ શુક્રવારે અમેરિકી શો વિશે પોતાના પ્રશંસકો સાથે વાતો શેર કરી હતી.
3/4
 તેણે કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન હું મુખ્ય કલાકોરમાં એકમાત્ર અભિનેત્રી હતી, એટલા માટે ક્રૂ સાથે રાત્રે બહાર ગઈ. જ્યાં અમે ટસ્કન વાઈન વધારે માત્રામાં પીધી હતી. જોશુઆ સફ્રાન ક્વોન્ટિકોના નિર્માતા છે. જેમાં પ્રિયંકાએ એલેક્સ પૈરિશની ભૂમિકા નિભાવી છે.
તેણે કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન હું મુખ્ય કલાકોરમાં એકમાત્ર અભિનેત્રી હતી, એટલા માટે ક્રૂ સાથે રાત્રે બહાર ગઈ. જ્યાં અમે ટસ્કન વાઈન વધારે માત્રામાં પીધી હતી. જોશુઆ સફ્રાન ક્વોન્ટિકોના નિર્માતા છે. જેમાં પ્રિયંકાએ એલેક્સ પૈરિશની ભૂમિકા નિભાવી છે.
4/4
પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું, શૂટિંગ દરમિયાન મારા ઘૂંટણમાં ઈજા પહોંચી છે. મારી સાથે સેટ પર એક ફિઝિયોલૉજિસ્ટ છે અને મારા ઘુંટણની ઈજા આગામી ત્રણ સપ્તાહમાં ઠીક થઈ જશે. અલેક્સ પાછી ક્વોન્ટિકોમાં આવી ગઈ છે. પ્રિયંકાએ કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન તેણે અને ક્રૂ મેમ્બરોએ વધારે પડતી વાઈન પીધી હતી.
પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું, શૂટિંગ દરમિયાન મારા ઘૂંટણમાં ઈજા પહોંચી છે. મારી સાથે સેટ પર એક ફિઝિયોલૉજિસ્ટ છે અને મારા ઘુંટણની ઈજા આગામી ત્રણ સપ્તાહમાં ઠીક થઈ જશે. અલેક્સ પાછી ક્વોન્ટિકોમાં આવી ગઈ છે. પ્રિયંકાએ કહ્યું ઈટલીમાં શૂટિંગ દરમિયાન તેણે અને ક્રૂ મેમ્બરોએ વધારે પડતી વાઈન પીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget