શોધખોળ કરો

આમિર ખાનના તુર્કી પ્રવાસ પર RSSના પ્રહાર, કહ્યું- ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે

પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનના હાલના તુર્કી પ્રવાસને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ નિશાન સાધ્યું છે. આરએસએસના મુખપત્ર પાંજજન્યમાં આમિર ખાનને લઈને એક આર્ટિકલ લખ્યો છે. જેમાં આરએસએસે કહ્યું છે કે, આમિર ખાને તુર્કી જઈને ભારતવાસીઓની ભાવનાઓે ઠેંગો બતાવ્યો છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ના શૂટિંગ માટે તુર્કી ગયા હતા. આ જ આમિરે ઇઝરાયલના પીએમને મળવાની ના પાડે છે- RSS પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે, તેને સમજવાની જરૂરત છે. એક બાજુ તે ખુદને સેક્યુલર કહે છે, ત્યારે બીજી બાજુ આ જ આમિર ઇઝરાયલના પ્રધાનમંત્રીના ભારત આવવા પર તેને મળવાની ના પાડી દે છે.’ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે તુર્કી- RSS પાંચજન્યમાં આરએસએસે આગળ કહ્યું કે, ‘જો આમિર ખુદને એટલા જ સેક્યુલ માને છે તો તેણે તુર્કી જઈને શૂટિંગ કરવાનું શા માટે વિચારે છે, જે જમ્મુ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે. 2018માં ઇઝરાયલના પીએમને મળ્યા ન હતા આમિર ખાન જણાવીએ કે, 2018માં પીએમ મોદીના નજીકના મિત્ર કહેવાતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારત આવ્યા હતા. તેમણે એક એવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં તેઓ અનેક કલાકારોને મળવાના હતા. આ કાર્યક્રમમાં આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. ત્યારબાદ તેમના પર સવાલ ઉઠવા લાગ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
Embed widget