શોધખોળ કરો

આમિર ખાનના તુર્કી પ્રવાસ પર RSSના પ્રહાર, કહ્યું- ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે

પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આમિર ખાનના હાલના તુર્કી પ્રવાસને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ નિશાન સાધ્યું છે. આરએસએસના મુખપત્ર પાંજજન્યમાં આમિર ખાનને લઈને એક આર્ટિકલ લખ્યો છે. જેમાં આરએસએસે કહ્યું છે કે, આમિર ખાને તુર્કી જઈને ભારતવાસીઓની ભાવનાઓે ઠેંગો બતાવ્યો છે. આમિર ખાન પોતાની આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ઢા’ના શૂટિંગ માટે તુર્કી ગયા હતા. આ જ આમિરે ઇઝરાયલના પીએમને મળવાની ના પાડે છે- RSS પાંચજન્યમાં લખ્યું છે કે, ‘જે રીતે આમિર ખાન તુર્કી જઈને એક રીતે ભારતીયોની ભાવનાઓને ઠેંગો બતાવી રહ્યો છે, તેને સમજવાની જરૂરત છે. એક બાજુ તે ખુદને સેક્યુલર કહે છે, ત્યારે બીજી બાજુ આ જ આમિર ઇઝરાયલના પ્રધાનમંત્રીના ભારત આવવા પર તેને મળવાની ના પાડી દે છે.’ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે તુર્કી- RSS પાંચજન્યમાં આરએસએસે આગળ કહ્યું કે, ‘જો આમિર ખુદને એટલા જ સેક્યુલ માને છે તો તેણે તુર્કી જઈને શૂટિંગ કરવાનું શા માટે વિચારે છે, જે જમ્મુ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે. 2018માં ઇઝરાયલના પીએમને મળ્યા ન હતા આમિર ખાન જણાવીએ કે, 2018માં પીએમ મોદીના નજીકના મિત્ર કહેવાતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારત આવ્યા હતા. તેમણે એક એવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં તેઓ અનેક કલાકારોને મળવાના હતા. આ કાર્યક્રમમાં આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. ત્યારબાદ તેમના પર સવાલ ઉઠવા લાગ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget