શોધખોળ કરો

Lock Upp : આખરે સાયશા શિંદેએ કંગના રનૌત સામે માફી માંગી, સાથે કહી દીધી ખાસ વાત

સાયશા શિંદે કંગના રનૌતના શો લોક અપમાં પાછી ફરી છે. તેણે જજમેન્ટલ ડે પર કંગનાની માફી માંગી હતી.

Lock Upp : કંગના રનૌતનો શો લોક અપ હાલમાં ચર્ચામાં છે. દરેક વ્યક્તિ શોમાં આવેલા સ્પર્ધકો વિશે જાણવા માંગે છે. ફેશન ડિઝાઈનર સાયશા શિંદે આ સપ્તાહના અંતે શોમાં પરત ફરી છે. શોમાં  પાછા આવતાની સાથે જ તેણે કંગના રનૌત માટે લખેલો માફી પત્ર વાંચ્યો. તમને જણાવી દઈએ કે કંગના સાથેના ઝઘડા બાદ સાયશાને પહેલા શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. સાયશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કંગના માટે લખેલી નોટ પર માફી માંગતી જોવા મળી રહી છે. જુઓ આ વિડીયો - 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ALTBalaji (@altbalaji)

સાયેશાએ  કહ્યું કે મારી માતા, બહેન અને કંગનાનો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે પરંતુ આપણે અલગ હોઈ શકતા નથી. હું કંગનાનું અપમાન સ્વીકારતી  નથી કારણ કે કંગના આ જેલની માલિક છે અને હું અહીં કેદી છું. હજારો કેદીઓ આવશે પણ જેલની માલિક અન્ય કોઈ નહીં હોય. તેણે આ શો બનાવ્યો છે. જો કંગના નહીં હોય તો લોકઅપ નહીં હોય. કૃપા કરીને મારી માફી સ્વીકારો અને મને તમને હસાવવાની તક આપો.

સાયશાએ આખો માફીપત્ર વાંચ્યા બાદ કંગનાએ તેની માફી સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે જજમેન્ટલ ડે પર જ્યાં સાયશા અને કરણવીર બોહરા શોમાં પાછા ફર્યા છે ત્યાં નિશા રાવલને એલિમિનેટ કરવામાં આવી છે.

કંગનાએ સાયશાને કહી દીધું હતું, ‘ગેટ લોસ્ટ’
લોકઅપ દિવસેને દિવસે વધુ રસપ્રદ બનતું જણાય છે અને OTT પર ધમાલ મચાવી રહ્યું છે.આ અત્યાચારી ગેમમાં કેદીઓ તરીકે આવેલા સ્પર્ધકો તેમની ધીરજ  ગુમાવતા જોવા મળે છે.જ્યારે જેલર કુન્દ્રાએ તાજેતરમાં ચેતન હંસરાજને તેની ઉદ્ધતતાને કારણે ખતમ કરી દીધો હતો, ત્યારે સાયશા શિંદે હવે કંગના રનૌત સાથે લડતી જોવા મળી હતી.હિંમત બતાવીને સાયશાએ જેલની રાણીને જ આ અત્યાચારી રમતમાં ફસાવી અને તેની સાથે ઉદ્ધત વર્તન આચર્યું હતું. 

કંગના પોતાની સામેના  સૌથી મોટા સ્ટાર્સને પણ છોડતી નથી, તો સાયશા શિંદેને કેમ છોડી દે? .ગુસ્સામાં લાલ ઘુમ થઈ ગયેલી કંગનાએ શોમાં સાયશાએ કરેલી ઉદ્ધતાઈનો જવાબ આપ્યો હતો. 

એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો  જેમાં સાયશા કંગના રનૌત પ્રત્યે ગુસ્સો કરતી જોવા મળી હતી, તો કંગના રનૌતે પણ ગુસ્સો દર્શાવવામાં મોડું ન કર્યું, અને કહ્યું કે મારી સાથે ખરાબ વર્તન નહીં ચાલે. કંગના રનૌતે કરણવીર અને સાયશા શિંદેને પ્રશ્નો કર્યા હતા અને સાયશાને જેલમાં તેના વર્તન માટે અને ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ફટકાર લગાવી અને ‘ગેટ લોસ્ટ’ કહી દીધું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget