શોધખોળ કરો

Sonu Sood News: સોનૂ સૂદના ઘરે અને ઓફિસે બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સનો સર્વે

કોવિડ રોગચાળા દરમિયાન, સોનૂ સૂદે લોકોને ભારે મદદ કરીને મીડિયા અને સામાન્ય લોકો તરફથી ઘણી પ્રશંસા મેળવી છે.

આવકવેરા વિભાગે અભિનેતા સોનૂ સૂદના ઘર અને ઓફિસો પર આજે બીજા દિવસે સર્વે ચાલુ રાખ્યો છે. ગઈકાલે, 12 કલાકથી વધુ સમય સુધી સોનૂ સૂદના 6 સ્થળોએ સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી IT વિભાગે આ સર્વેમાં શું પ્રાપ્ત કર્યું છે તેની માહિતી શેર કરી નથી.

ગઈકાલે સોનૂની જુહુ ઓફિસ, લોખંડવાલા ઘર સહિત 6 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો હતો. આઇટી અધિકારીઓની ટીમોએ ગઇકાલ સવારથી કામગીરી શરૂ કરી દીધી હતી, જોકે કાર્યવાહી પાછળના કારણો તાત્કાલિક જાણી શકાયા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ રોગચાળા દરમિયાન, સોનૂ સૂદે લોકોને ભારે મદદ કરીને મીડિયા અને સામાન્ય લોકો તરફથી ઘણી પ્રશંસા મેળવી છે. કોરોના રોગચાળા દરમિયાન સોનૂ સૂદે મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોને આર્થિક રીતે ઘરે પરત ફરવામાં મદદ કરી હતી. તેમણે આવા મજૂરોની મુસાફરીની સુવિધા માટે ભોજન, વાહનો વગેરેની પણ વ્યવસ્થા કરી હતી.

સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. જોકે, તેમણે આવકવેરા વિભાગના આ સર્વેનો કોઈ જવાબ આપ્યો નથી.

આ કરવેરા સર્વે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓના માર્ગદર્શન કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનૂ સૂદની નિમણૂક થયાના થોડા દિવસો બાદ આવ્યો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ વિજય હંમેશા સત્ય સાથે જ આવે છે. સોનૂ સૂદ જી સાથે ભારતના લાખો પરિવારોની પ્રાર્થના છે જેમને મુશ્કેલ સમયમાં સોનૂ જીનો સહયોગ મળ્યો.

મિસ્ટર ઈન્ડિયા રહી ચુકેલા મનોજ પાટિલ કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં બોલિવૂડના આ એક્ટરને ગણાવ્યો જવાબદાર

પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલી શું કરી દેવાયું જાણો શું છે કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Embed widget