શોધખોળ કરો
શ્રીદેવીની અંતિમ યાત્રા માટે જાહેર થયું કાર્ડ, જહાન્વી અને ખુશીનું છે નામ
1/5

બુધવારે સવારે 9.30 થી 12.30 સુધી શ્રીદેવીનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે સેલિબ્રેશન ક્લબ લઈ જવાશે. આ ક્લબ તેમના ઘરની પાસે છે. બપોરે 3.30થી 4.30 વચ્ચે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે.
2/5

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતના 72 કલાક બાદ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચી ગયો છે. દુબઇમાં મંગળવારે બપોરે જરૂરી તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ રાતે 9.45ની આસપાસ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો હતો.
Published at : 28 Feb 2018 07:14 AM (IST)
View More























