શોધખોળ કરો

ફિલ્મોના આ જાણીતા હીરો પર નોંધાયો છેતરપિંડીનો કેસ, મહિલા પાસેથી લીધા હતા બે કરોડ ને પછી............

40 વર્ષી મહિલાએ એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

Karanvir Bohra Fraud Case: ટીવી જગતના જાણીતા એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) વિરુદ્ધ તાજેતરમાં જ કેસ નોંધાયો છે. તેના પર એક મહિલાએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. 

40 વર્ષી મહિલાએ એક્ટર કરણવીર બોહરા (Karanvir Bohra) સહિત 6 લોકો વિરુદ્ધ છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનુ કહેવુ છે કે તેની પાસેથી 1.99 કરોડની મોટી રકમ લેવામાં આવી, જેને 2.5 ટકા વ્યાજ પર પરત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી આ રકમમાં માત્ર એક કરોડ રૂપિયા જ પાછા આપવામાં આવ્યા છે. આ મામલાને લઇને મહિલાએ ઓશિવારો પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની ફરિયાગદ નોંધાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, કરણવીર બોહરા તાજેતરમાં જ કંગના રનૌતના શૉ લૉક અપમાં જોવા મળ્યો હતો. આ શૉમાં તેને પોતાના દિલના કેટલાય રાજ ખોલ્યા હતા, અને એ પણ બતાવ્યુ હતુ કે, તે દેવામાં ડુબેલો છે. એક્ટરે બતાવ્યુ હતુ કે, હું  દેવામાં પુરેપુરુ ડુબી ગયો છું, હાલત એવી છે કે માથુ પણ ઉપર નથી એટલુ બધુ દેવુ છે. એટલુ જ નહીં તેને બતાવ્યુ કે તેના પર કેટલાય કેસો ચાલી રહ્યાં છે. તેને કહ્યું 2015માંથી અત્યાર સુધી હું જે કંઇક કામ લઉં છુ તે દેવુ ચૂકવવા માટે લઉં છું. મને ઘણીવાર એટલુ ખરાબ લાગે છે કે હું મારા અને પરિવારને શું આપુ છું. જો મારી જગ્યાએ બીજુ કોઇ હોત તો તે આત્મહત્યા કરી લેતુ. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

ઉલ્લેખનીય છે કે એક્ટર કરણવીર બોહરા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તેને કેરિયરની શરૂઆત 1990માં રિલીઝ થયેલી ફિલ્મ તેજાથી કરી હતી. ત્યારબાદે તેને ટીવી સીરિયલોમાં કામ કર્યુ હતુ. તેને કુમ કુમ ભાગ્ય, કુબુલ અને નાગિન 2 જેવી સીરિયલોમાં પણ કામ કર્યુ છે.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Srishty Rode (@srishtyrode24)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaaranvir Bohra (@karanvirbohra)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget