શોધખોળ કરો

CAA પર ઉર્મિલા માતોડકરે કહ્યું- ‘આ કાળો કાયદો ગરીબો અને મુસ્લિમ વિરોધી છે’

પ્રથમ વિશ્વ યુદ્ધ 1914થી 1918 સુધી ચાલ્યું હતું, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ 1938થી 1945 સુધી ચાલ્યું હતું.

નવી દિલ્હીઃ સીએએ અને એનઆરસીને લઈને એક બાજુ દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે એક્ટ્રેસ ઉર્મિલા માતોડકરે તેને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઉર્મિલાએ તેનો વિરોધ કરતાં તેને કાળો કાયદો ગણાવ્યો છે. ઉર્મિલા માતોડકરે આ કાયદાની તુલના અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ રોલેટ એક્ટ સાથે કરી છે. તેણે કહ્યું, ‘અંગ્રેજ જાણતા હતા કે 1919માં બીજા વિશ્વયુદ્ધ બાદ ભારતમાં વિરોધ વધશે. માટે તે રોલેટ એક્ટ લઈને આવ્યા. 1919નો એ કાયદો અને અને નાગરિકતા સંશોધન કાયદો બન્નેને ઈતિહાસમાં કાળા કાયદા તરીકે નોંધવામાં આવશે.’ઉર્મિલાએ કહ્યું કે, કથિત દેશભક્ત દેશ પર આ પ્રકારની ઇજારાશાહી કરવા માગે છે. નોંધનીય છે કે, પ્રથમ વિશ્વ યુદ્ધ 1914થી 1918 સુધી ચાલ્યું હતું, જ્યારે બીજું વિશ્વ યુદ્ધ 1938થી 1945 સુધી ચાલ્યું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં અંગ્રેજ રોલેટ એક્ટ લઈને આવ્યા હતા. CAA પર ઉર્મિલા માતોડકરે કહ્યું- ‘આ કાળો કાયદો ગરીબો અને મુસ્લિમ વિરોધી છે’ ઉર્મિલાએ કહ્યું કે, ‘આ કાયદો ગરીબો અને મુસ્લિમો વિરોધી છે’ તેમણે કહ્યું કે, આ એક્ટમાં અંગ્રેજી સરકારની પાસે એ તાકાત હતી કે સરકાર વિરૂદ્ધ બોલનારને તે જેલમાં મોકલી શકતી હતી. એવું જ હવે પણ થઈ રહ્યું છે. તમને જણાવીએ કે, ઉર્મિલા માતોડકર હવે ભલે કોઈ રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલ ન હોય પરંતુ 2019માં તેણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે તે ચૂંટણીમાં કંઈ ખાસ કરી શકી ન હતી. ચૂંટણીમાં હાર બાદ તેણે કોંગ્રેસ એ કહીને છોડી દીધી કે પાર્ટી તેની વાતને કોઈ મહત્ત્વ નથી આપતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ વ્યક્તિ પર હથિયારથી હુમલો, એટેક બાદ કટ્ટરપંથીઓએ લગાવી આગ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
SBI સેવિંગ સ્કીમમાં 1,00,000 રુપિયા જમા કરાવો, મળશે 40,000 રુપિયાથી પણ વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Embed widget