શોધખોળ કરો

Vikrant Massey: વિક્રાંતે એક્ટિંગથી સંન્યાસનો કેમ લીધો નિર્ણય, સાચું કારણ આવ્યું સામે

Vikrant Massey: વિક્રાંત મૈસીએ સોમવારે એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. હવે અભિનેતાના નિર્ણયનું સાચું કારણ સામે આવ્યું છે.

Vikrant Massey Retirement: 'ધ સાબરમતી રિપોર્ટ' અભિનેતા વિક્રાંત મેસીએ ગઈ કાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને અને ફિલ્મોમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ ચોંકાવનારા સમાચાર પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અભિનેતાએ તેની કારકિર્દીની ટોચ પર આવો નિર્ણય કેમ લીધો. જો કે અભિનેતાએ તેના અચાનક નિર્ણયનું કારણ જણાવ્યું નથી, પરંતુ તેની સાથે કામ કરી ચૂકેલા એક નિર્દેશકે વિક્રાંતની નિવૃત્તિ પાછળનું સંભવિત કારણ જાહેર કર્યું છે.

વિક્રાંત મેસીએ નિવૃત્તિની જાહેરાત કેમ કરી?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એક નિર્દેશકએ નામ ન આપવાની શરતે કહ્યું, “વિક્રાંત પોતાને વધારે ફેલાવવા માંગતો નથી. તેને OTT અને ફિલ્મોની ઓફરોથી ભરપૂર છે. તેનો ડર એ છે કે તે પોતાની જાતને વધારે પડતો એક્સપોઝ કરી રહ્યો છે અને દર્શકો તેનાથી કંટાળી જશે. તેથી વિરામ લેવો અને તમારી જાતને થોડો સમય આપવો એ હિતાવહ છે.  

વિક્રાંતની નિવૃત્તિની જાહેરાત 'ડોન 3' સાથે જોડાયેલી છે

 ઇન્ડસ્ટ્રીના એક સૂત્રએજણાવ્યું કે તેમનું પગલું પોતાને મજબૂત કરવાની વ્યૂહરચના પણ હોઈ શકે છે. અહેવાલ મુજબ, સૂત્રએ કહ્યું, “એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત આગામી ડોનમાં તે નકારાત્મક ભૂમિકા ભજવે તેવી પૂરી શક્યતા છે.

વિક્રાંત મેસીએ એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિક્રાંત મૈસીએ ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “હેલો, છેલ્લાં કેટલાંક વર્ષ અને ત્યાર પછીનાં વર્ષો અદ્ભુત રહ્યાં. તમારા અતુલ્ય સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. પણ જેમ જેમ હું આગળ વધું છું તેમ તેમ મને ખ્યાલ આવે છે કે હવે ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા અને પુત્ર તરીકે. અને એક્ટર તરીકે પણ. તેથી, આગામી 2025 માં આપણે  છેલ્લી વાર એકબીજાને મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. દરેક વસ્તુ માટે ફરીથી આભાર, હંમેશા તમારા માટે ઋણી."

તમને જણાવી દઈએ કે વિક્રાંતનો સાબરમતી રિપોર્ટ તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. આ ફિલ્મના પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ વખાણ કર્યા છે. વિક્રાંતના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
Embed widget