શોધખોળ કરો

જો તમે WhatsApp યુઝ કરી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વના છે

1/3
કંપનીએ સ્પષ્ટતા કરતી હતી કે ફેસબુકને આપવામાં આવેલો તમારો નંબર સુરક્ષિત રહેશે. વોટ્સએપે જણાવ્યું હતું કે આ શેયરિંગથી ફેસબુક મેપિંગ મારફતે વધુ યોગ્ય એડ યુઝર્સને મળી શકશે. અમે જાણવા માંગીએ છીએ કે વોટ્સએપ મારફતે કેવી રીતે બિઝનેસને અમારા કોન્ટેક્સ કસ્ટમર્સ સાથે જોડી શકાય છે. વોટ્સએપે જણાવ્યું કે, બેન્ક ટ્રાજેક્શન, ફ્લાઇટની જાણકારી જેવી નોટિફિકેશન અમારા કસ્ટમર્સને મળી શકે તે પ્રક્રિયા પર અમે કામ કરી રહ્યા છીએ. જોકે, ફેસબુક મેસેન્જર પર આ ફિચર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવ્યું છે. જોકે, વોટ્સએપના આ પગલાને કારણે યુઝર્સમાં સવાલ ઉભા થયા છે. ફેસબુક સાથે પોતાનો મોબાઇલ નંબર શેયર કરવા પર યુઝર્સના ડેટા પ્રત્યે વોટ્સએપની ગંભીરતા પર પણ સવાલ ઉભા થયા છે.
કંપનીએ સ્પષ્ટતા કરતી હતી કે ફેસબુકને આપવામાં આવેલો તમારો નંબર સુરક્ષિત રહેશે. વોટ્સએપે જણાવ્યું હતું કે આ શેયરિંગથી ફેસબુક મેપિંગ મારફતે વધુ યોગ્ય એડ યુઝર્સને મળી શકશે. અમે જાણવા માંગીએ છીએ કે વોટ્સએપ મારફતે કેવી રીતે બિઝનેસને અમારા કોન્ટેક્સ કસ્ટમર્સ સાથે જોડી શકાય છે. વોટ્સએપે જણાવ્યું કે, બેન્ક ટ્રાજેક્શન, ફ્લાઇટની જાણકારી જેવી નોટિફિકેશન અમારા કસ્ટમર્સને મળી શકે તે પ્રક્રિયા પર અમે કામ કરી રહ્યા છીએ. જોકે, ફેસબુક મેસેન્જર પર આ ફિચર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવ્યું છે. જોકે, વોટ્સએપના આ પગલાને કારણે યુઝર્સમાં સવાલ ઉભા થયા છે. ફેસબુક સાથે પોતાનો મોબાઇલ નંબર શેયર કરવા પર યુઝર્સના ડેટા પ્રત્યે વોટ્સએપની ગંભીરતા પર પણ સવાલ ઉભા થયા છે.
2/3
આ પગલું ભરવાની સાથે વોટ્સએપની મોટી જવાબદારી રહેશે છે કે તે દુનિયાભરના તેના એક બિલિયન યુઝર્સના ડેટાની સુરક્ષા કરી શકે. વોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં એક વિકલ્પ આપશે કે તે પોતાની જાણકારી ફેસબુકની સાથે શેયર કરશે કે નહીં.
આ પગલું ભરવાની સાથે વોટ્સએપની મોટી જવાબદારી રહેશે છે કે તે દુનિયાભરના તેના એક બિલિયન યુઝર્સના ડેટાની સુરક્ષા કરી શકે. વોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં એક વિકલ્પ આપશે કે તે પોતાની જાણકારી ફેસબુકની સાથે શેયર કરશે કે નહીં.
3/3
નવી દિલ્લીઃ ગ્લોબલ મેસેજિંગ સર્વિસ વોટ્સએપે જણાવ્યુ હતું કે, ટૂંક સમયમાં તે પોતાના યુઝર્સના મોબાઇલ નંબર પોતાની ઓનર કંપની ફેસબુક સાથે શેયર કરશે. જેની મદદથી વોટ્સએપ યુઝર્સ ફેસબુક મારફતે વધુ જાહેરાત મેળવી શકશે. આ એડ ફેસબુક પર હશે. આ જાણકારી વોટ્સએપ એડની કોઇ વાત કરવામાં આવી નથી.
નવી દિલ્લીઃ ગ્લોબલ મેસેજિંગ સર્વિસ વોટ્સએપે જણાવ્યુ હતું કે, ટૂંક સમયમાં તે પોતાના યુઝર્સના મોબાઇલ નંબર પોતાની ઓનર કંપની ફેસબુક સાથે શેયર કરશે. જેની મદદથી વોટ્સએપ યુઝર્સ ફેસબુક મારફતે વધુ જાહેરાત મેળવી શકશે. આ એડ ફેસબુક પર હશે. આ જાણકારી વોટ્સએપ એડની કોઇ વાત કરવામાં આવી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
શું છે Dual Chip ટેકનોલોજી? જાણો કેવી રીતે આનાથી બદલાઈ જશે તમારો આખો સ્માર્ટફોન
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 
iPhone 17 પર મળી રહ્યું છે ગજબ ડિસ્કાઉન્ટ! ₹40,090 માં ખરીદવાની તક, જાણો ઓફર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget