શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરે કેમ વાયબ્રન્ટનો વિરોધ પાછો ખેંચ્યો, સરકારે શું ખાતરી આપવી પડી ? જાણો શું કહ્યું પ્રદીપસિંહે ?
1/6

ગાંધીનગર: રાજ્યમાં લાખો યુવાનોને રોજગારી આપવાની માગ સાથે છેલ્લા કેટલાય દિવસથી ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર આંદોલન ચલાવી રહ્યા હતા. આ બેરોજગાર યાત્રા દરમિયાન ગુજરાતામાં લાખો યુવાનો બેરોજગાર હોવાથી વાઇબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરાશે અને પીએમ નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવાશે તેવી જાહેરાતો કરી હતી. જોકે, સમિટના આગલા દિવસે અચાનક સમિટનો બહિષ્કાર નહીં કરવાની જાહેરાત કરી છે.
2/6

તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં અનેક વિદેશી મહેમાનો સમક્ષ ગુજરાતની અસ્મિતા માટે વિરોધ ન કરવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જો માર્ચ મહિના સુધી કોઇ ઉકેલ નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.
Published at : 09 Jan 2017 10:02 AM (IST)
View More























