શોધખોળ કરો
સૌરભ પટેલ, રમણ વોરા, રજનીકાન્ત પટેલનાં પત્તાં કેમ કપાયાં ? કેમ થઈ વસુબેનની બાદબાકી ? જાણો
1/10

મોરી ભાજપના જૂના જોગી છે પણ રાજ્યના તમામ જિલ્લાઓને પ્રતિનિધીત્વ મળે તેવી વ્યૂહરચનાના કારણે છત્રસિંહને દૂર કરાયા છે. મોરીને સંગઠનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. તેમનો પ્રબાવ મર્યાદિત છે તેથી તે બાજુ પર મૂકાય તેવી શક્યતા છે.
2/10

રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે કાન્તિભાઈ ગામીતની નોંધ લેવાય એવી કોઈ કામગીરી નહોતી. આદિવાસી સમાજમાંથી આમ પણ પ્રધાનોની ફેરબદલી સતત થયા કરે છે અને તેના ભાગરૂપે ગામીતને હટાવાયા છે.
Published at : 07 Aug 2016 02:10 PM (IST)
View More



















