શોધખોળ કરો
ખાનગી શાળાઓમાં ભણતાં બાળકોના વાલીઓ હમણાં ફી ન ભરવા શિક્ષણ મંત્રીની સૂચના, જાણો બીજું શું કહ્યું ?
1/6

આ ફરિયાદો બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલના સંચાલકોએ ફી વસૂલવામાં અને વાલીઓએ ફી ભરવામાં ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી તાકીદ કરી છે. રાજ્યભરના શાળા સંચાલકો અને વાલીઓને ખાતરી આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું કે, ફી કેટલી અને ક્યારે વસૂલવી તે સહિતની તમામ બાબતો પ્રત્યે વાલીઓ અને શાળા સંચાલકોમાં ગેરસમજણ ફેલાઈ છે.
2/6

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્ધારા ખાનગી સ્કૂલો દ્ધારા મનફાવે તે રીતે લેવાતી ફી પર અંકુશ લગાવવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે નવા સત્ર દરમિયાન સ્કૂલના સંચાલકો દ્ધારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફીને લઇને નિવેદન આપ્યું છે.
Published at : 07 Apr 2017 10:06 AM (IST)
View More























