શોધખોળ કરો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પર CM રૂપાણીએ અધિકારીઓ સાથે કરી સમિક્ષા બેઠક
1/3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એરફોર્સને સ્ટેન્ડ ટૂ ના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂર પડ્યે તેની મદદ લેવામાં આવશે.
2/3

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 7 જિલ્લામાં પૂરની સ્થિતિ છે, પણ હાલ એરિયલ સર્વેની જરૂર નથી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું, કોઈપણ પ્રકારની ગંભીર ઘટના બની નથી હાલ પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.
Published at : 16 Jul 2018 07:25 PM (IST)
View More





















