શોધખોળ કરો
જસદણમાં પાટીદારોની નારાજગી દૂર કરવા કોંગ્રેસે ક્યા ત્રણ ધારાસભ્યોને કર્યા રવાના ? જાણો વિગત
1/4

જસદણમાં પાટીદાર મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. કોળી મતદારો સૌથી વધુ છે અને બીજા નંબરે પાટીદાર મતદારો છે. આ સંજોગોમાં પાટીદાર મતદારોની નારાજગી કોંગ્રેસને નડી શકે છે. એવું ના થાય એટલા માટે આ ત્રણેય ધારાસભ્યો ચૂંટણી પતે ત્યાં લગી જસદણમાં ધામા નાંખશે અને પછ બીજા ધારાસભ્યો પણ જોડાશે.
2/4

જસદણમાં પાટીદારોની નારાજગીના કારણે ચૂંટણીમાં નુકસાન ના થાય એટલા માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ડેમેજ કન્ટ્રોલ કરવા પહોંચ્યા છે. આ ધારાસભ્યોમાં લલિત વસોયા (ધોરાજી) , લલિત કગથરા (ટંકારા) અને જે.વી. કાકડિયા (ધારી)નો સમાવેશ થાય છે.
Published at : 29 Nov 2018 01:00 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















