શોધખોળ કરો
ધરમના ધામમાં ધમાલ, ડાકોર મંદિરના મેનેજરની સેવકોએ કેમ કરી ધોલાઈ? જાણો વિગત
1/6

આ ઠરાવોની નકલ માંગવામાં આવી છે. પરંતુ બે મહિનાથી નકલ આપતાં નથી. લાડુનો ભાવ મુનસફી પ્રમાણે વધારી દીધો છે. બદલીઓ, ભરતી પણ પોતાની રીતે કરી રહ્યાં છે.
2/6

સેવક તરીકે ફરજ બજાવતા વિષ્ણુપ્રસાદે જણાવ્યું હતું કે, ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર રૂપેશ શાસ્ત્રીએ નિમણૂંક બાદ બે ટ્રસ્ટીને બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ કોરમ વગર જ મિટિંગ મળી રહી છે અને ઠરાવો પસાર કરવામાં આવે છે.
Published at : 16 Feb 2018 11:18 AM (IST)
View More























