શોધખોળ કરો

ફક્ત સાત દિવસમાં અંબાજી મંદિરને મળ્યુ કરોડો રૂપિયાનું દાન, જાણો અન્ય વિગતો

1/3
ઉપરાંત 4,03,265 લોકોએ મા અંબાજીનો પ્રસાદ લીધો હતો. 16,150 ધ્વજારોહણ કરવામાં આવી હતી. 2.50 કરોડ  રૂપિયા ભંડારામાં કુલ દાન મળ્યુ હતું. 19,42,757 પ્રસાદ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત 4,03,265 લોકોએ મા અંબાજીનો પ્રસાદ લીધો હતો. 16,150 ધ્વજારોહણ કરવામાં આવી હતી. 2.50 કરોડ રૂપિયા ભંડારામાં કુલ દાન મળ્યુ હતું. 19,42,757 પ્રસાદ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
2/3
સાત  દિવસમાં કુલ 31.34 લાખ યાત્રિકોએ મા અંબાના દર્શન કરી નવલા નોરતામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તે સિવાય પૂનમ મેળા દરમિયાન વિશ્વભરમાંથી  કુલ 1.45 લાખ લોકોએ ઘેરબેઠા વેબસાઇટ પરથી જીવંત પ્રસારણનો લાભ મેળવ્યો  હતો. તથા આઠ લાખથી વધુ લોકોએ ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ મારફતે દર્શનનો લાભ લીધો હતો.
સાત દિવસમાં કુલ 31.34 લાખ યાત્રિકોએ મા અંબાના દર્શન કરી નવલા નોરતામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. તે સિવાય પૂનમ મેળા દરમિયાન વિશ્વભરમાંથી કુલ 1.45 લાખ લોકોએ ઘેરબેઠા વેબસાઇટ પરથી જીવંત પ્રસારણનો લાભ મેળવ્યો હતો. તથા આઠ લાખથી વધુ લોકોએ ફેસબુક, યુટ્યુબ અને વોટ્સએપ મારફતે દર્શનનો લાભ લીધો હતો.
3/3
 અમદાવાદઃ અંબાજી ભાદરવી મહાકુંભ કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઇ ગયો છે. મેળામાં અંતિમ દિવસે 2.17 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મેળાના સાત દિવસમાં કુલ 31.34 લાખ યાત્રીકોએ મા અંબાજીના દર્શનનો લાભ લીધો હતો. સાત દિવસમાં અંબાજી મંદિરને 4.77 કરોડ રોકડ દાન મળ્યુ છે.
અમદાવાદઃ અંબાજી ભાદરવી મહાકુંભ કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઇ ગયો છે. મેળામાં અંતિમ દિવસે 2.17 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. મેળાના સાત દિવસમાં કુલ 31.34 લાખ યાત્રીકોએ મા અંબાજીના દર્શનનો લાભ લીધો હતો. સાત દિવસમાં અંબાજી મંદિરને 4.77 કરોડ રોકડ દાન મળ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget