શોધખોળ કરો
1 લી જાન્યુ.થી વાહન રજિસ્ટ્રેશન માટે RTO નહીં જવું પડે, જાણો સરકારે શું કરી જાહેરાત
1/5

એટલું જ નહીં, જે વાહન માલિકો એક કત વાહન ડીલર્સને ત્યાંથી વાહન લઈ ગયા બાદ આરટીઓ કચેરીએ જવાનું પસંદ કરતા નથી. બહારથી ડુપ્લિકેટ્સ નંબર પ્લેટ ફિટ કરાવીને ફરે છે. આથી, હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ-એચએસઆરપી લાગ્યા પછી જ વાહનને રસ્તા ઉપર ઊતારી શકાશે.
2/5

આ સૂચનાઓ મુજબ 1લી જાન્યુઆરી 2017થી વાહન માલિકોને એચએસઆરપી અને આર.સી. બુક એક જગ્યાએથી એટલે કે ડીલરને ત્યાં જ મળી રહેશે. નંબરપ્લેટ ફિટ કરાવ્યાવગર વાહન ડીલર્સ પ્રિમાઈસિસમાંથી બહાર નીકળી શકશે નહીં. તેના માટે ડીલરને ત્યાં જ જરૂરી ઈક્વિપમેન્ટ અને મેનપાવરની વ્યવસ્થા કરવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે આર.સી. બુક તૈયાર કરવાનો બેકલોગ ઘટશે.
Published at : 23 Nov 2016 10:06 AM (IST)
Tags :
RTOView More





















