શોધખોળ કરો

હાર્દિક પટેલે કોંગ્રેસને શું આપી ચેતવણી? અમિત શાહ-નરેન્દ્ર મોદી અંગે શું કહ્યું? જાણો વિગત

1/8
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે કોંગ્રેસને ચેતવણી આપી છે કે કોંગ્રેસ સત્તામાં આવે અને અમને અનામત નહીં આપે તો હું તેમની સામે પણ લડીશ. હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે, મે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી કર્યું. મારો એક જ પોઈન્ટનો એજન્ડા છે કે ગમે તે ભોગે ભાજપને હરાવવું.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે કોંગ્રેસને ચેતવણી આપી છે કે કોંગ્રેસ સત્તામાં આવે અને અમને અનામત નહીં આપે તો હું તેમની સામે પણ લડીશ. હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે, મે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી કર્યું. મારો એક જ પોઈન્ટનો એજન્ડા છે કે ગમે તે ભોગે ભાજપને હરાવવું.
2/8
હાર્દિકે જણાવ્યું કે, અમને કોઈ ઉપકાર નથી જોઈતો, અમે તો ન્યાયની માગણી કરી રહ્યા છે. ફકત થોડા પટેલો પૈસાદાર હોય તેનો મતલબ એવો નથી કે બધા પટેલો પૈસાદાર છે. મોટા ભાગના પટેલોએ તેમની જમીન ગુમાવી છે અને વળતરમાં તેમને કશું જ મળ્યું નથી.
હાર્દિકે જણાવ્યું કે, અમને કોઈ ઉપકાર નથી જોઈતો, અમે તો ન્યાયની માગણી કરી રહ્યા છે. ફકત થોડા પટેલો પૈસાદાર હોય તેનો મતલબ એવો નથી કે બધા પટેલો પૈસાદાર છે. મોટા ભાગના પટેલોએ તેમની જમીન ગુમાવી છે અને વળતરમાં તેમને કશું જ મળ્યું નથી.
3/8
 ભાજપ કહે છે કે આ ચૂંટણીમાં તેમના માટે વિકાસ મુદ્દો છે પણ એક-બે બ્રિજ બનાવી દેવાથી વિકાસ નથી થતો. શહેરોની બહાર ગામડાંમાં જાવ અને ખેડૂતોને મળો પછી મને કહો કે કયાં વિકાસ છે. મોદી અને અમિત શાહ અંગે કહ્યું કે, ગુજરાતનું શાસન સરમુખત્યારશાહીથી ચલાવે છે તેની સામે અમારી લડાઈ છે.
ભાજપ કહે છે કે આ ચૂંટણીમાં તેમના માટે વિકાસ મુદ્દો છે પણ એક-બે બ્રિજ બનાવી દેવાથી વિકાસ નથી થતો. શહેરોની બહાર ગામડાંમાં જાવ અને ખેડૂતોને મળો પછી મને કહો કે કયાં વિકાસ છે. મોદી અને અમિત શાહ અંગે કહ્યું કે, ગુજરાતનું શાસન સરમુખત્યારશાહીથી ચલાવે છે તેની સામે અમારી લડાઈ છે.
4/8
નાનાં ગામોમાં હજારો લોકો મને મળવા આવે છે. તેમની જમીનો આંચકી લેવામાં આવી છે તેનો તેમનામાં ગુસ્સો છે. હાર્દિકે જણાવ્યું કે, મારુ આંદોલન લોકો માટે છે. બેરોજગારી-ગરીબીમાંથી આઝાદી માટે છે. સત્તાધારીઓ તરફથી તેમના પર થતા અત્યાચાર અંગે લોકોના અધિકારની આ લડાઈ છે. અમારી હાર લોકોની હાર હશે.
નાનાં ગામોમાં હજારો લોકો મને મળવા આવે છે. તેમની જમીનો આંચકી લેવામાં આવી છે તેનો તેમનામાં ગુસ્સો છે. હાર્દિકે જણાવ્યું કે, મારુ આંદોલન લોકો માટે છે. બેરોજગારી-ગરીબીમાંથી આઝાદી માટે છે. સત્તાધારીઓ તરફથી તેમના પર થતા અત્યાચાર અંગે લોકોના અધિકારની આ લડાઈ છે. અમારી હાર લોકોની હાર હશે.
5/8
એક રાષ્ટ્રીય અખબારને આપેલી મુલાકાતમાં હાર્દિકે દાવો કર્યો કે, હું ગુજરાત અને પટેલો માટે પ્રચારસભા કરું છું. હું પોતે કોઈ ચૂંટણી લડી નથી રહ્યો અને કોઈ પાર્ટી માટે વોટ પણ નથી માગી રહ્યો. સમગ્ર સમાજ મારી સાથે છે. યુવાનો અને વૃદ્ઘો બધા જ મારી સાથે છે. લોકોને મારામાં વિશ્વાસ છે તેથી લોકો મારી પાસે આવે છે.
એક રાષ્ટ્રીય અખબારને આપેલી મુલાકાતમાં હાર્દિકે દાવો કર્યો કે, હું ગુજરાત અને પટેલો માટે પ્રચારસભા કરું છું. હું પોતે કોઈ ચૂંટણી લડી નથી રહ્યો અને કોઈ પાર્ટી માટે વોટ પણ નથી માગી રહ્યો. સમગ્ર સમાજ મારી સાથે છે. યુવાનો અને વૃદ્ઘો બધા જ મારી સાથે છે. લોકોને મારામાં વિશ્વાસ છે તેથી લોકો મારી પાસે આવે છે.
6/8
 હાર્દિકને સવાલ પૂછાયો હતો કે, સાધનસંપન્ન પટેલ સમાજને રીઝર્વેશનની જરૂર છે ખરી? હાર્દિકે તેના જવાબમાં કહ્યું કે, અમે અમારો હક્ક માગીએ છીએ. મારા પટેલ ભાઈઓને કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, તેમને નોકરીઓ નથી મળતી તો પછી શા માટે અમે અનામતની માગણી ન કરીએ?
હાર્દિકને સવાલ પૂછાયો હતો કે, સાધનસંપન્ન પટેલ સમાજને રીઝર્વેશનની જરૂર છે ખરી? હાર્દિકે તેના જવાબમાં કહ્યું કે, અમે અમારો હક્ક માગીએ છીએ. મારા પટેલ ભાઈઓને કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, તેમને નોકરીઓ નથી મળતી તો પછી શા માટે અમે અનામતની માગણી ન કરીએ?
7/8
 પોતાની સેકસ સીડી અંગે હાર્દિકે જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વ્યકિતની પ્રાઇવેટ લાઇફમાં સવાલ ઉભો કરવાનો હક્ક નથી. તેમના અંગત જીવનમાં લોકોને જેવું કરવું હોય તેવું કરવાની છૂટ હોવી જ જોઈએ. આ સીડી હકીકતમાં ભાજપની નિરાશા દર્શાવે છે.
પોતાની સેકસ સીડી અંગે હાર્દિકે જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને કોઈપણ વ્યકિતની પ્રાઇવેટ લાઇફમાં સવાલ ઉભો કરવાનો હક્ક નથી. તેમના અંગત જીવનમાં લોકોને જેવું કરવું હોય તેવું કરવાની છૂટ હોવી જ જોઈએ. આ સીડી હકીકતમાં ભાજપની નિરાશા દર્શાવે છે.
8/8
 હાર્દિકના જૂના સાથીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે તેણે કહ્યું કે, જેમને પણ જવું છે તે ભલે જાય. અમારું આંદોલન ખૂબ મોટું છે અને લોકો મારી સાથે છે. હાર્દિકે ભાજપની કારમી હાર થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
હાર્દિકના જૂના સાથીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અંગે તેણે કહ્યું કે, જેમને પણ જવું છે તે ભલે જાય. અમારું આંદોલન ખૂબ મોટું છે અને લોકો મારી સાથે છે. હાર્દિકે ભાજપની કારમી હાર થશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
Embed widget