શોધખોળ કરો
આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, જાણો કેટલી રહેશે પવનની ઝડપ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/14072414/uttrayan1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/14072735/uttrayan5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે.
2/3
![અમદાવાદઃ આજે દેશભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/14072641/uttrayan4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ આજે દેશભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.
3/3
![સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/14072433/uttrayan2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.
Published at : 14 Jan 2019 07:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)