શોધખોળ કરો
આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, જાણો કેટલી રહેશે પવનની ઝડપ
1/3

ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે.
2/3

અમદાવાદઃ આજે દેશભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.
Published at : 14 Jan 2019 07:28 AM (IST)
View More





















