શોધખોળ કરો

બિહારીઓ પર હુમલાથી છંછેડાયેલા નીતિશે ગુજરાતના ક્યા ટોચના પ્રધાનને મળવાની ના પાડી દીધી?

1/3
 આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
2/3
ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે.  આ મામલે  બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
3/3
ગાંધીનગર: ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.
ગાંધીનગર: ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Embed widget