શોધખોળ કરો

બિહારીઓ પર હુમલાથી છંછેડાયેલા નીતિશે ગુજરાતના ક્યા ટોચના પ્રધાનને મળવાની ના પાડી દીધી?

1/3
 આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
આ પહેલા ઉર્જા મંત્રી સૌરભ પટેલની 16મી ઓક્ટોબરે બિહારમાં નીતિશ પટેલ સાથે મુલાકાત નક્કી થઈ હતી. જોકે ચર્ચા એવી છે કે નીતિશ પટેલે પોતાની નારાજગી દર્શાવવા માટે સૌરભ પટેલને સમય ન આપ્યો. જ્યારે બિહાર સરકારના પ્રોટોકોલ વિભાગ દ્વારા સૌરભ પટેલને એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં નવરાત્રી દશેરા અને છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોને કારણે મુખ્યમંત્રી વ્યસ્ત છે. જેના પગલે સૌરભ પટેલે આજની બિહાર યાત્રા મોકૂફ રાખી છે. હવે જો નીતિશ કુમાર સમય આપે તો 20મી પછી મુલાકાત થઈ શકે છે.
2/3
ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
ગુજરાતમાં બિહારનાં અનેક પરિવારો વસવાટ કરે છે. હાલમાં જ યુપી બિહારના લોકો પર હૂમલાઓ શરૂ થયાં હતાં. અન્ય રાજ્યાને એક વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ કરતાં પરપ્રાંતિય લોકોને ટાર્ગેટ કરાયા હતા. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્ને એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફોન કરી વાતચીત કરી હતી. તેમજ બિહારના લોકોને વધુ સુરક્ષા આપવાની તથા આરોપીઓ વિરૂદ્ધ કડક પગલા ભરવાની માગ કરી હતી.
3/3
ગાંધીનગર: ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.
ગાંધીનગર: ગુજરાતમાં પરપ્રાંતિયો અને ખાસ કરીને યુપી, બિહારના લોકો પર થયેલા હુમલા બાદ દેશ કોઇની જાગીર નથી તેવું આક્રમક નિવેદન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આપ્યું હતું ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે આમંત્રણ આપવા ગુજરાત સરકારના મંત્રીને નીતિશકુમારે આપેલી મુલાકાતની તારીખ પણ મોકૂફ રાખી છે. ગુજરાત સરકાર તરફથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવા માટે મંત્રી મંડળના સભ્યોને વિવિધ રાજ્યોમાં મોકલીને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલ બિહાર જવાના હતા તે માટે અગાઉ નીતિશકુમાર તરફથી 16મી ઓક્ટોબર અપાઇ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Embed widget