શોધખોળ કરો
આજથી હાર્દિક પટેલ ગુજરાતમાં કઈ જગ્યાએથી શરૂ કરશે પ્રતિક ઉપવાસ, જાણો વિગત
1/5

1) ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. 2) પાટીદાર સમાજને અનામત આપવામાં આવે. 3) રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે.
2/5

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 19 દિવસ સુધી ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ કર્યા હતાં. જોકે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસે પારણા કરી લીધા હતાં. પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો.
Published at : 02 Oct 2018 11:05 AM (IST)
View More




















