શોધખોળ કરો
હાર્દિકની મુક્તિ પછી પાટીદાર આંદોલનમાં પડ્યું કેવું ભંગાણ, કોણ કોણ થયા અલગ? જાણો
1/5

એકબીજા પર કરોડોના કૌભાંડનો પણ આક્ષેપ થયો છે, ત્યારે સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું ધરી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદા પાસ મિડીયા કન્વીનર પદેથી રાજીનામુ આપ્યું છે. નિખિલ સવાણી સાથે આ અંગે વાત કરતાં નિખિલે આ વાતની પુષ્ટી કરી હતી. નિખિલ સવાણી આજે સવારે 11.00 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાનો છે, જેમાં મોટો ધડાકો કરી શકે છે.
2/5

પત્રમાં હાર્દિનેક ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, જેલમાં હોય તેની આવકનુ સાધન બંધ થઈ જાય અને તારે તો ઉલ્ટુ થયુ, જેલમાં જઈને કરોડપતિ થઈ ગયો વાહ રે હાર્દિક વાહ.. નેતા બનવાની મહત્વકાંક્ષા, સ્વાર્થવૃતિ અને સમાજને હાથો બનાવીને પૈસાવાળો થવાની મહેચ્છાને કારણે જ પાટીદાર સમાજને તોડયો છે. જેના ગંભીર પરીણામો સમાજ ભોગવી રહ્યો છે.
Published at : 01 Sep 2016 10:24 AM (IST)
View More





















