શોધખોળ કરો
પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકારને 20મી સુધીનું અલ્ટિમેટમ, જાણો શું અને કોણે આપી ચીમકી
1/5

એક પ્રશ્નના જવાબમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ આવે અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. અમારી લડાઇ કોઇ વ્યકિતગત નથી પણ સરકારની સિસ્ટમ્સ સામે છે. બસ અમારા આંદોલનની માંગણીઓનો યોગ્યરૂપે ઉકેલ આવવો જોઇએ. રાજય સરકાર દ્વારા ઇબીસીની જાહેરાત કરવામાં આવી હતી, બાદમાં કોર્ટે આ હુકમને રદ્દ કરી દીધો હતો. ત્યારબાદ PAAS અને રાજય સરકાર વચ્ચે કોઇપણ જાતની વાતચીત થઇ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.
2/5

'PAAS' ના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અગાઉ નક્કી કર્યા મુજબ દિવાળીના તહેવાર બાદ આંદોલન તેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Published at : 03 Nov 2016 02:39 PM (IST)
View More























