શોધખોળ કરો

પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકારને 20મી સુધીનું અલ્ટિમેટમ, જાણો શું અને કોણે આપી ચીમકી

1/5
એક પ્રશ્નના જવાબમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્‍યમંત્રી કોઇપણ આવે અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. અમારી લડાઇ કોઇ વ્‍યકિતગત નથી પણ સરકારની સિસ્‍ટમ્‍સ સામે છે. બસ અમારા આંદોલનની માંગણીઓનો યોગ્‍યરૂપે ઉકેલ આવવો જોઇએ. રાજય સરકાર દ્વારા ઇબીસીની જાહેરાત કરવામાં આવી હતી, બાદમાં કોર્ટે આ હુકમને રદ્દ કરી દીધો હતો. ત્‍યારબાદ PAAS અને રાજય સરકાર વચ્‍ચે કોઇપણ જાતની વાતચીત થઇ ન હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.
એક પ્રશ્નના જવાબમાં દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્‍યમંત્રી કોઇપણ આવે અમારે તેની સાથે કોઇ લેવાદેવા નથી. અમારી લડાઇ કોઇ વ્‍યકિતગત નથી પણ સરકારની સિસ્‍ટમ્‍સ સામે છે. બસ અમારા આંદોલનની માંગણીઓનો યોગ્‍યરૂપે ઉકેલ આવવો જોઇએ. રાજય સરકાર દ્વારા ઇબીસીની જાહેરાત કરવામાં આવી હતી, બાદમાં કોર્ટે આ હુકમને રદ્દ કરી દીધો હતો. ત્‍યારબાદ PAAS અને રાજય સરકાર વચ્‍ચે કોઇપણ જાતની વાતચીત થઇ ન હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.
2/5
'PAAS' ના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અગાઉ નક્કી કર્યા મુજબ દિવાળીના તહેવાર બાદ આંદોલન તેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
'PAAS' ના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં અગાઉ નક્કી કર્યા મુજબ દિવાળીના તહેવાર બાદ આંદોલન તેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
3/5
દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે, આગામી ૧૫ દિવસમાં એટલે કે ૨૦ નવેમ્‍બર સુધીમાં રાજય સરકાર અમને બોલાવશે નહી કે અમારી સાથે બેઠક નહીં કરે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે. જેના ભાગરૂપે સૌપ્રથમ ખાટલા બેઠકો શરૂ કરીશું. સૌરાષ્‍ટ્રના દરેક તાલુકાઓમાં દર દસ દિવસે સભાઓ યોજવામાં આવશે. જેનો પ્રારંભ ભાયાવદરથી થશે. ૨૦મી નવેમ્‍બરના રોજ પ્રથમ સભાનું આયોજન થશે. આ સભાઓમાં હાર્દિક પટેલની થ્રીડી સભા પણ થશે.
દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે, આગામી ૧૫ દિવસમાં એટલે કે ૨૦ નવેમ્‍બર સુધીમાં રાજય સરકાર અમને બોલાવશે નહી કે અમારી સાથે બેઠક નહીં કરે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે. જેના ભાગરૂપે સૌપ્રથમ ખાટલા બેઠકો શરૂ કરીશું. સૌરાષ્‍ટ્રના દરેક તાલુકાઓમાં દર દસ દિવસે સભાઓ યોજવામાં આવશે. જેનો પ્રારંભ ભાયાવદરથી થશે. ૨૦મી નવેમ્‍બરના રોજ પ્રથમ સભાનું આયોજન થશે. આ સભાઓમાં હાર્દિક પટેલની થ્રીડી સભા પણ થશે.
4/5
દિનેશ બાંભણીયાએ એક સ્થાનીક સમાચારપત્રને આપેલ ન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દરેક પાટીદારને યોગ્‍ય ન્‍યાય મળે તે માટે અમો લડત ચલાવી રહ્યા છીએ. PAAS કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું નથી અને તે કોંગ્રેસનો હાથો પણ નથી. અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હું સ્પષ્ટ શબ્‍દોમાં કહું છું કે અનામત આંદોલનને યોગ્‍ય ન્‍યાય મળશે તો જ આ આંદોલનનો સુખદ અંત આવશે, નહી તો જોયાજેવી થશે અને જે કંઈપણ થશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.
દિનેશ બાંભણીયાએ એક સ્થાનીક સમાચારપત્રને આપેલ ન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દરેક પાટીદારને યોગ્‍ય ન્‍યાય મળે તે માટે અમો લડત ચલાવી રહ્યા છીએ. PAAS કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું નથી અને તે કોંગ્રેસનો હાથો પણ નથી. અમારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હું સ્પષ્ટ શબ્‍દોમાં કહું છું કે અનામત આંદોલનને યોગ્‍ય ન્‍યાય મળશે તો જ આ આંદોલનનો સુખદ અંત આવશે, નહી તો જોયાજેવી થશે અને જે કંઈપણ થશે તેના માટે સરકાર જવાબદાર રહેશે.
5/5
રાજકોટ: દિવાળી-નુતનવર્ષ પર્વ બાદ અનામત આંદોલનમાં ફરી જુવાળ જોવા મળી રહ્યો છે. ફરી કંઈ નવાજુની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. 'PAAS' દ્વારા અનામત આંદોલન ફરી વેગીલું બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. પાટીદારોને યોગ્‍ય ન્‍યાય ન મળે તો જોયાજેવી થશે તેવી ચીમકી PAAS કન્વીનર દિનેશ બાંભણીયાએ ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા 20મી નવેમ્બર સુધીમાં મંત્રણા માટે કોઈ જવાબ નહીં આવે તો આગામી સમયમાં સરકારને ઘેરવા માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજકોટ: દિવાળી-નુતનવર્ષ પર્વ બાદ અનામત આંદોલનમાં ફરી જુવાળ જોવા મળી રહ્યો છે. ફરી કંઈ નવાજુની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. 'PAAS' દ્વારા અનામત આંદોલન ફરી વેગીલું બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. પાટીદારોને યોગ્‍ય ન્‍યાય ન મળે તો જોયાજેવી થશે તેવી ચીમકી PAAS કન્વીનર દિનેશ બાંભણીયાએ ઉચ્ચારી છે. રાજ્ય સરકાર દ્વારા 20મી નવેમ્બર સુધીમાં મંત્રણા માટે કોઈ જવાબ નહીં આવે તો આગામી સમયમાં સરકારને ઘેરવા માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget