શોધખોળ કરો

પીએમ મોદી આજે ફરીથી ગુજરાતની મુલાકાતે, સુરત-દાંડીના ઉદઘાટન કાર્યક્રમોમાં આપશે હાજરી

1/5
2/5
સુરતના યુથ પ્રૉગ્રામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ડૉક્ટર સહિતના જુદાજુદા વિભાગના મહારથીઓ સાથે પીએમ મોદી મુલાકાત કરશે, અને સાંજે 7.30 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાવા થશે.
સુરતના યુથ પ્રૉગ્રામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ડૉક્ટર સહિતના જુદાજુદા વિભાગના મહારથીઓ સાથે પીએમ મોદી મુલાકાત કરશે, અને સાંજે 7.30 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાવા થશે.
3/5
સુરતનો કાર્યક્રમ પતાવ્યા બાદ પીએમ મોદી દાંડી જવા રવાના થશે, ત્યાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લુ મુકશે. બાદમાં સાંજે 6 વાગે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં એક યુથ સંમેલનમાં હાજરી આપવાના છે.
સુરતનો કાર્યક્રમ પતાવ્યા બાદ પીએમ મોદી દાંડી જવા રવાના થશે, ત્યાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લુ મુકશે. બાદમાં સાંજે 6 વાગે સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં એક યુથ સંમેલનમાં હાજરી આપવાના છે.
4/5
માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી ગુજરાતમાં સુરત અને દાંડીની મુલાકાતે આવી રહ્યાં છે. બપોરે 1.30 વાગે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થશે, અહીં ઉદઘાટન કર્યા બાદ 2.20 વાગે સુરતની વિનસ હૉસ્પીટલના નવા બિલ્ડિંગના ઉદઘાટન સમારોહમાં સામેલ થશે.
માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી ગુજરાતમાં સુરત અને દાંડીની મુલાકાતે આવી રહ્યાં છે. બપોરે 1.30 વાગે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે, જ્યાંથી તેઓ સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થશે, અહીં ઉદઘાટન કર્યા બાદ 2.20 વાગે સુરતની વિનસ હૉસ્પીટલના નવા બિલ્ડિંગના ઉદઘાટન સમારોહમાં સામેલ થશે.
5/5
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે બપોરે સુરત એરપોર્ટ પર ઉતરી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે બપોરે સુરત એરપોર્ટ પર ઉતરી ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Embed widget