શોધખોળ કરો

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ સહિત આ વિસ્તારમાં પડ્યો વરસાદ, જાણો વિગતે

1/5
 તો આ તરફ ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. સાપુતારા સહિત અને વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોમાં   ખુશીનો માહોલ છવાયો છે.
તો આ તરફ ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. સાપુતારા સહિત અને વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
2/5
પૂર્વ વિસ્તાર એવા નરોડા, બાપુનગર, નિકોલમાં વરસાદ પડ્યો હતો, ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.
પૂર્વ વિસ્તાર એવા નરોડા, બાપુનગર, નિકોલમાં વરસાદ પડ્યો હતો, ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.
3/5
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને ભારે પવન ફૂકાયો હતો.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને ભારે પવન ફૂકાયો હતો.
4/5
સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી   ઝાપટુ પડ્યુ હતુ. બીજી તરફ સુરતના નાનપુરા અને અઠવા વિસ્તારમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. બીજી તરફ સુરતના નાનપુરા અને અઠવા વિસ્તારમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
5/5
અમદાવાદ: વાતાવરણમાં ગરમીની સાથે ભેજ વધતાં બુધ‌વારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ   કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં તો કેટલાંક વિસ્તારમાં કરા પડ્યા હતા. જ્યારે રખિયાલ, બાપુનગર અને કૃષ્ણનગરમાં 46 વૃક્ષ   ધરાશાયી થયા હતા. જ્યારે રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો, લોકોએ દિવસ દરમિયાન ભારે બફારા અને ગરમીનો   અનુભવ કર્યો હતો.
અમદાવાદ: વાતાવરણમાં ગરમીની સાથે ભેજ વધતાં બુધ‌વારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં તો કેટલાંક વિસ્તારમાં કરા પડ્યા હતા. જ્યારે રખિયાલ, બાપુનગર અને કૃષ્ણનગરમાં 46 વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો, લોકોએ દિવસ દરમિયાન ભારે બફારા અને ગરમીનો અનુભવ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Loksabha Updates | લગ્નની પીઠી લગાવી વરરાજા પહોંચ્યા વોટિંગ કરવા.. જુઓ વીડિયોમાંAmreli | ભાજપમાં ભડકો, ભાજપના જ નેતાએ ભાજપમાં અન્યાય થતો હોવાનો લગાવ્યો આરોપ Watch VideoDahod Loksabha Updates | પરથમપુરમાં 800થી વધુ મતદાતાઓએ કર્યું મતદાન, જુઓ કેટલા ટકા થયું મતદાન?P.T.Jadeja | હવે પી.ટી.જાડેજાના પણ બદલાઈ ગયા સૂર, સંકલન સમિતિમાંથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
વાવાઝોડાને કારણે હવામાન ઠંડુ થયું! આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો આજનું હવામાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
Lok Sabha Elections 2024: 13 મેએ ચોથા તબક્કામાં આ દિગ્ગજોની શાખ દાવ પર, રાજ્યોની 96 બેઠક માટે થશે મતદાન
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
માટીના વાસણોમાં ખોરાક રાંધવો શ્રેષ્ઠ, નોન-સ્ટીક છે સૌથી વધુ જોખમી, NIN એ બહાર પાડી ગાઈડલાઈન
Embed widget