શોધખોળ કરો
પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે અમિત શાહે કરી મુલાકાત, કપિલે કહ્યુ, 'રાજકારણમાં આવવાનો નથી કોઈ ઈરાદો'
1/4

ઉલ્લેખનીય છે કે 26 મેના મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપે 'સમર્થન માટે સંપર્ક' અભિયાનની શરૂઆત કરી છે અને જાહેરાત કરી છે કે ચાર હજાર પદાધિકારીઓ એક લાખ લોકો સાથે સંપર્ક કરશે જે પોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હોય જેના કારણે પોતાના કાર્યકાળ દરમિયાન કામનું પ્રસાર કરી શકે.
2/4

અમિત શાહ 1983ના ક્રિકેટ વિશ્વ કપ વિજેતા કેપ્ટનના ઘરે ગયા અને સરકારની સફળતાઓથી તેમને માહિતગાર કર્યા. શાહે પહેલા કહ્યું હતું કે આ અભિયાનનું ધ્યેય લોકોને સરકારના અલગ-અલગ પગલાઓથી માહિતગાર કરવાનું છે, જેના કારણે લોકોના જીવનું સ્તર ઉંચુ થયું છે. કારણ કે ગામડાઓમાં લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે અને ગરીબોના જીવનને સારૂ કરવા માટે ઘણુ કામ કરવામાં આવ્યું છે.
Published at : 02 Jun 2018 08:56 AM (IST)
View More





















