શોધખોળ કરો

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ શોકમાં બોલીવુડ સ્ટાર્સ, ટ્વિટ કરી પરિવારને આપી રહ્યા છે સાંત્વના

1/9
સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”
સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”
2/9
કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”
કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”
3/9
કપિલ શર્માઃ “અમૃતસર રેલ દુર્ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. ઈશ્વર તેમના પરિવારજનોને સંકટમાંથી ઉગરવા માટે શક્તિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનનો પ્રાર્થના કરું છું.”
કપિલ શર્માઃ “અમૃતસર રેલ દુર્ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. ઈશ્વર તેમના પરિવારજનોને સંકટમાંથી ઉગરવા માટે શક્તિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનનો પ્રાર્થના કરું છું.”
4/9
હુમા કુરૈશીએ લખ્યું, “શબ્દમાં વર્ણન ન કરી શકાય... અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે.... હું હેરાન છું.”
હુમા કુરૈશીએ લખ્યું, “શબ્દમાં વર્ણન ન કરી શકાય... અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે.... હું હેરાન છું.”
5/9
ફરહાન અખતરે લખ્યું, “અમૃતસરમાં થયેલા દુર્ઘટનાથી દુઃખી છું. જાહેર સ્થળોએ સાવધાનીને ગંભીરતાથી લેવી જોઈએ. દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના.”
ફરહાન અખતરે લખ્યું, “અમૃતસરમાં થયેલા દુર્ઘટનાથી દુઃખી છું. જાહેર સ્થળોએ સાવધાનીને ગંભીરતાથી લેવી જોઈએ. દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના.”
6/9
અનુપમ ખેરે લખ્યું, “અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી ઘણો દુઃખી છું. જે લોકોએ તેમના પરિવારજનો અને મિત્રો ગુમાવી દીધા છે તેમના પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે. આ ઉપરાંત તેણે તમામ હેલ્પલાઇન નંબર પણ ટ્વિટર પર શેર કર્યા છે.”
અનુપમ ખેરે લખ્યું, “અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી ઘણો દુઃખી છું. જે લોકોએ તેમના પરિવારજનો અને મિત્રો ગુમાવી દીધા છે તેમના પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે. આ ઉપરાંત તેણે તમામ હેલ્પલાઇન નંબર પણ ટ્વિટર પર શેર કર્યા છે.”
7/9
મુંબઈઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામં 60થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાથી બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. દુર્ઘટના બાદ બોલીવુડ સ્ટારેસ સોશિયલ મીડિયા દ્વરા પીડિત પરિવારોનો સાંત્વાના પાઠવી રહ્યા છે.
મુંબઈઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામં 60થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાથી બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. દુર્ઘટના બાદ બોલીવુડ સ્ટારેસ સોશિયલ મીડિયા દ્વરા પીડિત પરિવારોનો સાંત્વાના પાઠવી રહ્યા છે.
8/9
આલિયા ભટ્ટે લખ્યું, “અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ તોડી નાંખનારી છે. આ દુર્ઘટના ઘણી ભયાનક છે. સાવધાની અને સુરક્ષા પ્રત્યે આપણું વલણ કેવું છે તેનું વધુ એક ઉદાહરણ છે. પીડિતો માટે પ્રાર્થના.”
આલિયા ભટ્ટે લખ્યું, “અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ તોડી નાંખનારી છે. આ દુર્ઘટના ઘણી ભયાનક છે. સાવધાની અને સુરક્ષા પ્રત્યે આપણું વલણ કેવું છે તેનું વધુ એક ઉદાહરણ છે. પીડિતો માટે પ્રાર્થના.”
9/9
અજય દેવગને ટ્વિટ કરીને લખ્યું કે, “અમૃતસરમાં થયેલી રેલ ટ્રેક દુર્ઘટના અંગે જાણીને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તમામ પરિવારો સાથે છે.”
અજય દેવગને ટ્વિટ કરીને લખ્યું કે, “અમૃતસરમાં થયેલી રેલ ટ્રેક દુર્ઘટના અંગે જાણીને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તમામ પરિવારો સાથે છે.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget