શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ શોકમાં બોલીવુડ સ્ટાર્સ, ટ્વિટ કરી પરિવારને આપી રહ્યા છે સાંત્વના

1/9
સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”
સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”
2/9
કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”
કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”
3/9
કપિલ શર્માઃ “અમૃતસર રેલ દુર્ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. ઈશ્વર તેમના પરિવારજનોને સંકટમાંથી ઉગરવા માટે શક્તિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનનો પ્રાર્થના કરું છું.”
કપિલ શર્માઃ “અમૃતસર રેલ દુર્ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. ઈશ્વર તેમના પરિવારજનોને સંકટમાંથી ઉગરવા માટે શક્તિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનનો પ્રાર્થના કરું છું.”
4/9
હુમા કુરૈશીએ લખ્યું, “શબ્દમાં વર્ણન ન કરી શકાય... અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે.... હું હેરાન છું.”
હુમા કુરૈશીએ લખ્યું, “શબ્દમાં વર્ણન ન કરી શકાય... અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે.... હું હેરાન છું.”
5/9
ફરહાન અખતરે લખ્યું, “અમૃતસરમાં થયેલા દુર્ઘટનાથી દુઃખી છું. જાહેર સ્થળોએ સાવધાનીને ગંભીરતાથી લેવી જોઈએ. દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના.”
ફરહાન અખતરે લખ્યું, “અમૃતસરમાં થયેલા દુર્ઘટનાથી દુઃખી છું. જાહેર સ્થળોએ સાવધાનીને ગંભીરતાથી લેવી જોઈએ. દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના.”
6/9
અનુપમ ખેરે લખ્યું, “અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી ઘણો દુઃખી છું. જે લોકોએ તેમના પરિવારજનો અને મિત્રો ગુમાવી દીધા છે તેમના પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે. આ ઉપરાંત તેણે તમામ હેલ્પલાઇન નંબર પણ ટ્વિટર પર શેર કર્યા છે.”
અનુપમ ખેરે લખ્યું, “અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી ઘણો દુઃખી છું. જે લોકોએ તેમના પરિવારજનો અને મિત્રો ગુમાવી દીધા છે તેમના પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે. આ ઉપરાંત તેણે તમામ હેલ્પલાઇન નંબર પણ ટ્વિટર પર શેર કર્યા છે.”
7/9
મુંબઈઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામં 60થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાથી બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. દુર્ઘટના બાદ બોલીવુડ સ્ટારેસ સોશિયલ મીડિયા દ્વરા પીડિત પરિવારોનો સાંત્વાના પાઠવી રહ્યા છે.
મુંબઈઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામં 60થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાથી બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. દુર્ઘટના બાદ બોલીવુડ સ્ટારેસ સોશિયલ મીડિયા દ્વરા પીડિત પરિવારોનો સાંત્વાના પાઠવી રહ્યા છે.
8/9
આલિયા ભટ્ટે લખ્યું, “અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ તોડી નાંખનારી છે. આ દુર્ઘટના ઘણી ભયાનક છે. સાવધાની અને સુરક્ષા પ્રત્યે આપણું વલણ કેવું છે તેનું વધુ એક ઉદાહરણ છે. પીડિતો માટે પ્રાર્થના.”
આલિયા ભટ્ટે લખ્યું, “અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ તોડી નાંખનારી છે. આ દુર્ઘટના ઘણી ભયાનક છે. સાવધાની અને સુરક્ષા પ્રત્યે આપણું વલણ કેવું છે તેનું વધુ એક ઉદાહરણ છે. પીડિતો માટે પ્રાર્થના.”
9/9
અજય દેવગને ટ્વિટ કરીને લખ્યું કે, “અમૃતસરમાં થયેલી રેલ ટ્રેક દુર્ઘટના અંગે જાણીને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તમામ પરિવારો સાથે છે.”
અજય દેવગને ટ્વિટ કરીને લખ્યું કે, “અમૃતસરમાં થયેલી રેલ ટ્રેક દુર્ઘટના અંગે જાણીને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તમામ પરિવારો સાથે છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Assembly Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, જુઓ 5 વાગ્યા સુધી ગ્યા ક્યા કેટલું મતદાન થયું?Ahmedabad News:  અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં  જથ્થો ઝડપાયોSurat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?
Exit Poll 2024: ઝારખંડમાં JMM  કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Exit Poll 2024: ઝારખંડમાં JMM કે BJP ગઠબંધન, આ વખતે કોની સરકાર? એક્ઝિટ પોલમાં થયો મોટો ખુલાસો
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Maharashtra Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA,કોને આંચકો,કોની સરકાર? એક્ઝિટ પોલમાં જનતાનો મૂડ થયો સ્પષ્ટ
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
Assembly Elections 2024: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન પૂર્ણ, જાણો એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
BGT 2024: રોહિત શર્મા એટલો મહત્વપૂર્ણ નથી...,દિગ્ગજ ભારતીય ક્રિકેટરના નિવેદનથી હોબાળો; જાણો શું છે મામલો
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મામલે થયો મોટો ખુલાસો, જાણો આરોપીઓ અંગે શું માહિતી આવી સામે
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Embed widget