શોધખોળ કરો
અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ શોકમાં બોલીવુડ સ્ટાર્સ, ટ્વિટ કરી પરિવારને આપી રહ્યા છે સાંત્વના
1/9

સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”
2/9

કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”
Published at : 20 Oct 2018 11:03 AM (IST)
View More





















