શોધખોળ કરો

કેજરીવાલનો મોદી પર એટેક, કહ્યું- નાના વેપારીઓ પર નોટબંધી-GST બાદ હવે FDIનો માર

1/5
ખેડૂત સઘર્ષ સમિતિના આંદોલનમાં સામેલ થવા મધ્યપ્રદેશ પહોંચેલા સિન્હાએ કહ્યું, 'ભાજપ વિપક્ષમાં હતુ ત્યારે રિટેલ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇનો ભારે વિરોધ કર્યો હતો, હવે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે આને લાગુ કરી દીધું છે.'
ખેડૂત સઘર્ષ સમિતિના આંદોલનમાં સામેલ થવા મધ્યપ્રદેશ પહોંચેલા સિન્હાએ કહ્યું, 'ભાજપ વિપક્ષમાં હતુ ત્યારે રિટેલ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇનો ભારે વિરોધ કર્યો હતો, હવે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે આને લાગુ કરી દીધું છે.'
2/5
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર હવે નિશાન તાક્યું છે, શુક્રવારે સરકાર દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, નાના વેપારીઓ પર મોદી સરકારે એકજ વર્ષમાં ત્રણ ઘા કર્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર હવે નિશાન તાક્યું છે, શુક્રવારે સરકાર દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, નાના વેપારીઓ પર મોદી સરકારે એકજ વર્ષમાં ત્રણ ઘા કર્યા છે.
3/5
ભાજપના પૂર્વ નેતા કેએમ ગોવિંદાચાર્યએ સિંગલ બ્રાન્ડ કેન્દ્ર સરકારની એફડીઆઇ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ગોવિંદાચાર્યએ કહવું છે કે, આ નીતિઓને લાગુ કરવાનું કારણ આર્થિક સુધારા છે, પણ આના આર્થિક પરિણામ ગંભીર હશે. ગોવિંદાચાર્યનું કહ્યું છે કે એફડીઆઇ લાગુ કરવામાં રાજકારણના બદલે આર્થિક સુધારાની મહત્વની ભૂમિકા છે. તેમને કહ્યું કે ભારત સામે બ્રાઝિલનું પણ ઉદાહરણ છે પણ તેમાંથી કોઇ પ્રેરણા નથી લેવામાં નથી આવી રહી.
ભાજપના પૂર્વ નેતા કેએમ ગોવિંદાચાર્યએ સિંગલ બ્રાન્ડ કેન્દ્ર સરકારની એફડીઆઇ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ગોવિંદાચાર્યએ કહવું છે કે, આ નીતિઓને લાગુ કરવાનું કારણ આર્થિક સુધારા છે, પણ આના આર્થિક પરિણામ ગંભીર હશે. ગોવિંદાચાર્યનું કહ્યું છે કે એફડીઆઇ લાગુ કરવામાં રાજકારણના બદલે આર્થિક સુધારાની મહત્વની ભૂમિકા છે. તેમને કહ્યું કે ભારત સામે બ્રાઝિલનું પણ ઉદાહરણ છે પણ તેમાંથી કોઇ પ્રેરણા નથી લેવામાં નથી આવી રહી.
4/5
કેજરીવાલે ટ્વીટ કરી ક્યું કે, ગયા એકવર્ષમાં વેપારીઓ પર ત્રણ ઘા કરવામાં આવ્યા છે, જેમાં નોટબંધી પછી જીએસટી અને હવે એફડીઆઇનો નિર્ણય છે. કેજરીવાલે લખ્યું કે નાના અને મધ્યમ વેપારીઓ માટે તો મરવાની નોબત આવી ગઇ છે.
કેજરીવાલે ટ્વીટ કરી ક્યું કે, ગયા એકવર્ષમાં વેપારીઓ પર ત્રણ ઘા કરવામાં આવ્યા છે, જેમાં નોટબંધી પછી જીએસટી અને હવે એફડીઆઇનો નિર્ણય છે. કેજરીવાલે લખ્યું કે નાના અને મધ્યમ વેપારીઓ માટે તો મરવાની નોબત આવી ગઇ છે.
5/5
યશવંત સિન્હાએ રિટેલ વેપારમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવા અને જુદાજુદા ક્ષેત્રોમાં એફડીઆઇ નિયમોને ઉદાર બનાવવાને ઘાતક ગણાવ્યું છે. સિન્હાએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે.
યશવંત સિન્હાએ રિટેલ વેપારમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવા અને જુદાજુદા ક્ષેત્રોમાં એફડીઆઇ નિયમોને ઉદાર બનાવવાને ઘાતક ગણાવ્યું છે. સિન્હાએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget