શોધખોળ કરો
કેજરીવાલનો મોદી પર એટેક, કહ્યું- નાના વેપારીઓ પર નોટબંધી-GST બાદ હવે FDIનો માર
1/5

ખેડૂત સઘર્ષ સમિતિના આંદોલનમાં સામેલ થવા મધ્યપ્રદેશ પહોંચેલા સિન્હાએ કહ્યું, 'ભાજપ વિપક્ષમાં હતુ ત્યારે રિટેલ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇનો ભારે વિરોધ કર્યો હતો, હવે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકારે આને લાગુ કરી દીધું છે.'
2/5

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર હવે નિશાન તાક્યું છે, શુક્રવારે સરકાર દ્વારા સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઇના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, નાના વેપારીઓ પર મોદી સરકારે એકજ વર્ષમાં ત્રણ ઘા કર્યા છે.
Published at : 12 Jan 2018 10:35 AM (IST)
Tags :
Arvind KejriwalView More























