શોધખોળ કરો
‘મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને ઓબીસીમાં સમાવી અપાશે 16 ટકા અનામત’, ભાજપે આ મુદ્દે કરી શું સ્પષ્ટતા?
1/5

ભાજપે એ પણ સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે અને હાલની 50 ટકા અનામતની ટોચમર્યાદા નાબૂદ કરવા વિનંતી કરશે કે જેથી મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપી શકાય.
2/5

ભાજપનાં સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ભાજપ મહારાષ્ટ્ર મોડલ પ્રમાણે મરાઠા સમાજનાં લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવા પ્રયત્ન કરશે. તમિલનાડુમાં હાલમાં અનામતનું પ્રમાણ 69 ટકા છે અને તે બંધારણીય છે.
Published at : 07 Oct 2016 02:10 PM (IST)
View More





















