શોધખોળ કરો
SBIના ATMમાંથી નીકળી ‘ગાંધીજી’ વગરની 500ની નોટ
1/3

એ પછી તેણે આ માહિતી ગાર્ડને આપી હતી અને તેણે એટીએમમાં રહેલા નંબર પર ફોન કર્યો હતો. આ નોટ બદલવા માટે રિઝર્વ બેન્કને મોકલવામાં આવી છે.
2/3

મધ્યપ્રદેશના ચંબલ વિસ્તારમાંથી એસબીઆઇના એટીએમમાંથી ગાંધીજીની તસવીર વગરની રૂપિયા ૫૦૦ની નોટ નીકળી હતી, જે જોઈને નાણાં કાઢનારા નાગરિક ચોંકી ગયા હતા. મુરૈના જિલ્લામાં એસબીઆઇના બ્રાંચમાંથી આ નોટો નીકળી હતી. ગોવર્ધન શર્મા નામનો રહેવાસી એસબીઆઇના એક એટીએમ પર ગયો તો ત્યાંથી તેને જે નોટ મળી તેની પર ગાંધીજીની તસ્વીર ન હતી.
Published at : 01 May 2017 06:52 AM (IST)
View More






















