શોધખોળ કરો
આતંકની કમર તોડી નાંખીશ, કાશ્મીરના પરત લાવીશ અચ્છે દિનઃ PM મોદી
1/3

અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીને વિશ્વને બતાવી દીધું છે કે ભારત હવે ચૂપ બેસવાનું નથી. હું આતંકવાદની કમર તોડી નાંખીશ. ખુશી ભર્યા કાશ્મીરના જૂના દિવસો પરત લાવવા હું પ્રતિબદ્ધ છું તેમ પીએમે જણાવ્યું હતું.
2/3

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતાં જણાવ્યું કે, બીજાના સપનાઓને મારવા સૌથી મોટી કાયરતા છે. પીએમે વિદ્યાર્થીઓને સંબોધતા એક કાર્યક્રમમાં જણાવ્યું કે, કાશ્મીરના અચ્છે દિન લાવવા માટે હું કટિબદ્ધ છું.
Published at : 03 Feb 2019 07:52 PM (IST)
View More





















