શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણું જોખમ હતું, મને સફળતાથી વધુ જવાનોની ચિંતા હતી: PM મોદી

1/4
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
2/4
પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
3/4
પીએમ મોદીએ કહ્યું, અમારું જોર માત્ર તે વાત પર હતું કે ઓપરેશન દરમિયાન આપણો એક પણ જવાન શહીદ ન થાય. હું જાણતો હતો કે આમાં ઘણો જ ખતરો છે. મેં ક્યારેય મારા માટે કોઈ રાજકીય ખતરાની ચિંતા નથી કરી. મારી સૌથી મોટી ચિંતા માત્ર જવાનોની સુરક્ષા હતી.
પીએમ મોદીએ કહ્યું, અમારું જોર માત્ર તે વાત પર હતું કે ઓપરેશન દરમિયાન આપણો એક પણ જવાન શહીદ ન થાય. હું જાણતો હતો કે આમાં ઘણો જ ખતરો છે. મેં ક્યારેય મારા માટે કોઈ રાજકીય ખતરાની ચિંતા નથી કરી. મારી સૌથી મોટી ચિંતા માત્ર જવાનોની સુરક્ષા હતી.
4/4
સર્જિકલ સ્ટ્રાઈક અંગે પીએમ મોદીએ કહ્યું, જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ બે વખત બદલવામાં આવી હતી. ઉરી હુમલામાં જવાનોને જીવતા સળગાવવામાં આવ્યાં બાદ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં આવી હતી. મારા અને સેનાની અંદર એક ગુસ્સો ઉકળી રહ્યો હતો. મેં જવાનોને સંદેશો મોકલ્યો કે મિશનની સફળતા કે નિષ્ફળતા અંગે ન વિચારતા. કોઈ પણ પ્રલોભનમાં ન આવતા. સવાર થતાં પહેલાં કોઈ પણ કાળે પરત આવજો.
સર્જિકલ સ્ટ્રાઈક અંગે પીએમ મોદીએ કહ્યું, જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ બે વખત બદલવામાં આવી હતી. ઉરી હુમલામાં જવાનોને જીવતા સળગાવવામાં આવ્યાં બાદ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં આવી હતી. મારા અને સેનાની અંદર એક ગુસ્સો ઉકળી રહ્યો હતો. મેં જવાનોને સંદેશો મોકલ્યો કે મિશનની સફળતા કે નિષ્ફળતા અંગે ન વિચારતા. કોઈ પણ પ્રલોભનમાં ન આવતા. સવાર થતાં પહેલાં કોઈ પણ કાળે પરત આવજો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget