શોધખોળ કરો

સર્જિકલ સ્ટ્રાઈકમાં ઘણું જોખમ હતું, મને સફળતાથી વધુ જવાનોની ચિંતા હતી: PM મોદી

1/4
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી.  જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ નવા વર્ષનો પહેલો ઇન્ટરવ્યૂ આપતાં અનેક મુદ્દે વાત કરી હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈકની પણ વાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં ખતરો હતો, પરંતુ તેને આ ઓપરેશનની સફળતા કે નિષ્ફળતાની ચિંતા કરતા વધુ ચિંતા જવાનોની સુરક્ષાને લઈને હતી.
2/4
પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
પીએમ મોદીએ કહ્યું, જ્યાં સુધી આપણાં જવાન LoCની બીજી તરફ હતા, હું ચિંતામા હતો. સવારના સમયે લગભગ એક કલાક સુધી સુચનાઓ મળતી બંધ થઈ ગઈ, આ સમય ઘણો જ મુશ્કેલ હતો. જે બાદ મને જણાવવામાં આવ્યું કે તેઓ હજુ પરત નથી ફર્યાં, જો કે એક-બે યુનિટ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી ગયા છે એટલે પરેશાન ન થતાં. મેં કહ્યું કે હું ત્યાં સુધી નિશ્ચિત ન થઈ શકું જ્યાં સુધી આપણો છેલ્લામાં છેલ્લો જવાન પરત ન ફરે.
3/4
પીએમ મોદીએ કહ્યું, અમારું જોર માત્ર તે વાત પર હતું કે ઓપરેશન દરમિયાન આપણો એક પણ જવાન શહીદ ન થાય. હું જાણતો હતો કે આમાં ઘણો જ ખતરો છે. મેં ક્યારેય મારા માટે કોઈ રાજકીય ખતરાની ચિંતા નથી કરી. મારી સૌથી મોટી ચિંતા માત્ર જવાનોની સુરક્ષા હતી.
પીએમ મોદીએ કહ્યું, અમારું જોર માત્ર તે વાત પર હતું કે ઓપરેશન દરમિયાન આપણો એક પણ જવાન શહીદ ન થાય. હું જાણતો હતો કે આમાં ઘણો જ ખતરો છે. મેં ક્યારેય મારા માટે કોઈ રાજકીય ખતરાની ચિંતા નથી કરી. મારી સૌથી મોટી ચિંતા માત્ર જવાનોની સુરક્ષા હતી.
4/4
સર્જિકલ સ્ટ્રાઈક અંગે પીએમ મોદીએ કહ્યું, જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ બે વખત બદલવામાં આવી હતી. ઉરી હુમલામાં જવાનોને જીવતા સળગાવવામાં આવ્યાં બાદ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં આવી હતી. મારા અને સેનાની અંદર એક ગુસ્સો ઉકળી રહ્યો હતો. મેં જવાનોને સંદેશો મોકલ્યો કે મિશનની સફળતા કે નિષ્ફળતા અંગે ન વિચારતા. કોઈ પણ પ્રલોભનમાં ન આવતા. સવાર થતાં પહેલાં કોઈ પણ કાળે પરત આવજો.
સર્જિકલ સ્ટ્રાઈક અંગે પીએમ મોદીએ કહ્યું, જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ બે વખત બદલવામાં આવી હતી. ઉરી હુમલામાં જવાનોને જીવતા સળગાવવામાં આવ્યાં બાદ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં આવી હતી. મારા અને સેનાની અંદર એક ગુસ્સો ઉકળી રહ્યો હતો. મેં જવાનોને સંદેશો મોકલ્યો કે મિશનની સફળતા કે નિષ્ફળતા અંગે ન વિચારતા. કોઈ પણ પ્રલોભનમાં ન આવતા. સવાર થતાં પહેલાં કોઈ પણ કાળે પરત આવજો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Fire : માર્કેટમાં ભભૂકતી આગ વચ્ચે ગેરકાયદે દુકાનો વિશે પૂછતા પ્રમુખ ભાગ્યાPrayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોતDakor Mandir Aarti : યાત્રાધામ ડાકોરમાં આરતીનું સ્થળ બદલાતા વિવાદ, જુઓ અહેવાલShare Market Down: શુક્રવારે સેન્સેક્સમાં 1414 પોઇન્ટનો કડાડો, રોકાણકારોના કરોડો ડૂબ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
માર્ચની શરુઆત સાથે જ કાળઝાળ ગરમી માટે તૈયાર રહો, હવામાન વિભાગે કરી દિધી મોટી આગાહી
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
Chamoli Glacier Burst: ચમોલી દુર્ઘટનામાં 4ના મોત,46ની સારવાર ચાલું, 5 લોકોનું રેસ્ક્યૂ હજુ પણ ચાલું
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ, હવામાનમાં અચાનક પલટો
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
એકનાથ શિંદે સરકારના આ નિર્ણયને CM ફડવણીસે બદલી નાખ્યો, શિવસેના-ભાજપમાં નથી બધું બરાબર ? 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
વિદેશ જતા લોકો ધ્યાન આપે, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમ, ઓળખ માટે હવે આ દસ્તાવેજ જરુરી 
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ
RRB Group D Bharti: રેલવેમાં નોકરી માટે ઝડપથી કરી દો અરજી, આજે છે છેલ્લી તારીખ  
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Embed widget