શોધખોળ કરો

રામ મંદિર પર મોદીના નિવેદન બાદ RSSએ કહ્યું રામ મંદિર તો......

1/4
નોંધનીય છે કે, ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સોમવારે કહ્યું કે, રામ મંદિર મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વટહુકમ પર વિચાર કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ સોમવારે કહ્યું કે, રામ મંદિર મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વટહુકમ પર વિચાર કરવામાં આવી શકે છે.
2/4
નવી દિલ્હીઃ રામ મંદિરના મુદ્દા પીએમ મોદીએ સોમવારે આપેલ નિવેદન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. આરએસએસે કહ્યું કે, અમે પીએમ મોદીના નિવેદન મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલું લાગે છે. પીએમે અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પના પોતાના ઇન્ટરવ્યૂમાં ફરી ઉલ્લેખ કર્યો, આ ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર થયેલ પ્રસ્તાવ અનુસાર જ છે.
નવી દિલ્હીઃ રામ મંદિરના મુદ્દા પીએમ મોદીએ સોમવારે આપેલ નિવેદન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. આરએસએસે કહ્યું કે, અમે પીએમ મોદીના નિવેદન મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલું લાગે છે. પીએમે અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પના પોતાના ઇન્ટરવ્યૂમાં ફરી ઉલ્લેખ કર્યો, આ ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર થયેલ પ્રસ્તાવ અનુસાર જ છે.
3/4
RSSએ કહ્યું કે, 2014ના ભાજપના ચૂંટણી મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં રામમંદિર બનાવા માટે બંધારણની મર્યાદામાં રહેલ તમામ પ્રયત્નો કરવાનું વચન આપ્યું છે. ભારતના લોકોએ તેના પર વિશ્વાસ મુકીને તેને બહુમત આપ્યો છે. આરએસએસના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે, ભારતના લોકોને આશા છે કે સરકાર પોતાના કાર્યકાળમાં આ વચન પૂરું કરશે.
RSSએ કહ્યું કે, 2014ના ભાજપના ચૂંટણી મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં રામમંદિર બનાવા માટે બંધારણની મર્યાદામાં રહેલ તમામ પ્રયત્નો કરવાનું વચન આપ્યું છે. ભારતના લોકોએ તેના પર વિશ્વાસ મુકીને તેને બહુમત આપ્યો છે. આરએસએસના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે, ભારતના લોકોને આશા છે કે સરકાર પોતાના કાર્યકાળમાં આ વચન પૂરું કરશે.
4/4
આરએસએસે કહ્યું કે, આ પ્રસ્તાવમાં ભાજપે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર  બનાવવા માટે સંવાદ અથવા યોગ્ય કાયદો બનાવવાનો પ્રયત્ન કરશે.
આરએસએસે કહ્યું કે, આ પ્રસ્તાવમાં ભાજપે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે સંવાદ અથવા યોગ્ય કાયદો બનાવવાનો પ્રયત્ન કરશે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget