શોધખોળ કરો
બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, સાતના મોત
1/4

રેલવેમંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કરી આ ઘટનાની જાણકારી આપી છે. તેઓએ ટ્વીટ કરી કર્યું કે, બિહારના સહદેઈ બુજુર્ગમાં જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસના 9 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
2/4

Published at : 03 Feb 2019 07:42 AM (IST)
Tags :
BiharView More





















