શોધખોળ કરો

Weight loss:વેઇટ લોસમાં કારગર છે આ શાક, ડાયટમાં કરો સામેલ, આ રીતે કરો સેવન

Weight loss:કારેલાનું સેવન  વજન ઘટાડવામાં કારગર છે. . આ માટે આપ કારેલાનો રસ પી શકો છો પરંતુ શું તમે જાણો છો કે કારેલા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે

Weight loss:કારેલાનું સેવન  વજન ઘટાડવામાં કારગર છે. . આ માટે આપ કારેલાનો રસ પી શકો છો પરંતુ શું તમે જાણો છો કે કારેલા વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.  કારેલાની આવી ઘણી વાનગીઓ છે, જેનું સેવન કરીને આપ વજન ઘટાડી શકો છો. કારેલામાં કેલરી, ફાઈબર, વિટામિન સી, એ, ફોલેટ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે તેનું સેવન કરીને  ન માત્ર તમારું વજન ઓછું કરી શકો છો, પરંતુ તે તમારી ત્વચા અને તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ફાયદાકારક છે. આવો અમે તમને અહીં જણાવીએ કે કારેલાથી તમે તમારું વજન કેવી રીતે ઘટાડી શકો છો.

કારેલા વજન કેવી રીતે ઘટાડે છે?

ઓછી કેલરીનું સેવન

વજન ઘટાડવા માટે, અમે દિવસ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી કેલરીના સેવનનો પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને આપણે ઝડપથી વજન ઘટાડી શકીએ છીએ.  કારેલામાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. જેના કારણે તમારા પેટની ચરબી ઓછી થાય છે.

ફાઈબરથી ભરપૂર

 વજન ઘટાડવા માટે ખોરાકનું યોગ્ય પાચન કરવું ખૂબ જ જરૂરી છે. આપને જણાવી દઈએ કે ફાઈબરની વધુ માત્રાને કારણે તમે દિવસભર ભૂખ નથી લાગતી, જેના કારણે તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.

વિટામિન સીથી ભરપૂર

 વિટામિન સી તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે જે વધારાની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ રીતે કરો કારેલાનું સેવન

કારેલાનો રસ અને લીંબુનો રસ

 કારેલા અને લીંબુનો રસ બનાવવા માટે તમે કારેલાની છાલને બરાબર ઉતારી દો.  કારેલાને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે તેનો સફેદ ભાગ અને બીજ કાઢી તેના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ જ્યુસરની મદદથી કારેલાનો રસ બનાવો. આ પછી, તેમાં 7 લીંબુના ટીપાં અને કાળું મીઠું ઉમેરીને તેનું સેવન કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget