શોધખોળ કરો

Corona omicron: ઓમિક્રોનને વધતા જતાં કેસ વચ્ચે એક્સ્પર્ટે આપ્યું મહત્વનું નિવેદન, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી

નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોનના લક્ષણો ગંભીર નથી પરંતુ તેને હળવાશથી ન લેવા જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો ખતરનાક બની શકે છે. ઓમિક્રોન વધુ સંક્રામક હોવાથી તો તે એવા લોકોને બીમાર કરી શકે છે જેઓ ક્રોનિક રોગોથી પીડિત

નવી દિલ્લીના એમ્સના મેડિસિન વિભાગના ડૉ. નીરજ નિશ્ચલે  જણાવ્યું કે, ભલે ઓમિક્રોનના લક્ષણો ગંભીર ન હોય, પરંતુ તેને હળવાશથી ન લેવો જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો  ખતરનાક બની શકે છે. તે એવા લોકોને સરળતાથી ઝપેટમાં લઇ શકે છે. જે પહેલાથી બીમારીથી પીડિત છે.  આવી સ્થિતિમાં જો એક ટકા લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો  પણ મુશ્કેલી વધી શકે છે, એટલા માટે લોકોએ માત્ર પોતાના વિશે જ વિચારવાને બદલે અન્ય બાબતો તરફ ધ્યાન આપવું પડશે. એ સમજવું પડશે કે કોરોના એક મોટી મહામારી છે. જ્યારે તે હાજર હોય ત્યારે તેની સામે રક્ષણના નિયમોનું પણ પાલન કરવું પડે છે. બેદરકારી આપણને કોઈ મોટા જોખમ તરફ દોરી શકે છે.

 
વેક્સિનનો મહત્વનો રોલ 
ડૉ.નીરજ કહે છે કે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો. તે દરમિયાન મોટાભાગના લોકોને રસી આપવામાં આવી ન હતી. પરંતુ ઓમિક્રોન સમયે હવે મોટાભાગના લોકો વેક્સિનેટ છે. તેમ છતાં પણ  ઘણા દેશોમાં જ્યાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કેસ  વધી રહ્યા છે. ત્યાં  મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આ જ કારણ છે કે ઓમિક્રોનને હળવાશથી ન લેવો જોઇએ. 

વેક્સિન જરૂર લો
ડો. કહે છે કે,  જેમણે રસી લીધી નથી. તેઓ ઝડપથી  સંક્રમતિ થઇ  શકે છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી હિતાવહ છે.  રસી લેવાથી કોઈ નુકસાન નથી,  પરંતુ તે આપણા શરીરને ઇન્ફેકશનથી બચાવે ચોક્કસ છે. વેક્સિનેટ લોકો સંક્રમિત થાય તો પણ  હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

 દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા હતા. દેશનો દૈનિક પોઝિટીવિટી રેટ 4.18% છે. દેશમાં એક્ટિવ કેસ 2,14,004  એ પહોંચી ગયા છે. જ્યારે ટોટલ  3,43,21,803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ  4,82,551 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે  અત્યાર સુધીમાં 147.72 કરોડ વેક્સિન આપવામાં આવી છે. 

દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો
Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો સ્ટેડિમની પિચનો મિજાજ
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
Embed widget