શોધખોળ કરો

Healthy Diet :પાલકને સેકેન્ડ ટાઇમ ગરમ કરીના ખાવાથી થાય છે આ નુકસાન

Healthy Diet:ચોખા અને બટાકા જેવી સામાન્ય રીતે ખાવામાં આવતી ખાદ્ય ચીજોને જો ફરીથી ગરમ કર્યા પછી ખાવામાં આવે તો તે શરીરને પોષણ આપવાને બદલે નુકસાન પહોંચાડે છે. આવું કેમ થાય છે, અહીં જાણો.

Healthy Diet:ચોખા અને બટાકા જેવી સામાન્ય રીતે ખાવામાં આવતી ખાદ્ય ચીજોને જો ફરીથી ગરમ કર્યા પછી ખાવામાં આવે તો તે શરીરને પોષણ આપવાને બદલે નુકસાન પહોંચાડે છે. આવું કેમ થાય છે, અહીં જાણો.

આપણામાંના મોટા ભાગના લોકો એક જ વારમાં વધુ ખોરાક રાંધવાનું પસંદ કરે છે. જેથી બીજી વખત તેને ગરમ કરીને ખાઈ શકાય. જો કે, આમ કરવામાં કોઈ વાંધો નથી, જ્યાં સુધી તમે અહીં દર્શાવેલ અમુક ખાદ્ય પદાર્થોને આ રીતથી બહાર રાખો. એવા કયા ખાદ્યપદાર્થો છે, જે ફરી ગરમ કરીને ખાવાથી સ્લો પોઈઝન જેવું કામ કરે છે, જાણો અહીં

બટાકાનો મોટાભાગે શાકભાજીમાં ઉપયોગ થાય છે. બેચલર્સ બટાકાને બાફીને ફ્રીજમાં સ્ટોર કરવાનું પસંદ કરે છે. જેથી જ્યારે ભૂખ લાગે ત્યારે તેને ફરીથી ગરમ કરીને ખાઈ શકાય. જો કે, આમ કરવાથી તમારા પેટ અને પાચન માટે ખૂબ જ ખરાબ થઈ શકે છે. બટાકાને બાફીને સંગ્રહિત ન કરવા જોઈએ અને તેને વારંવાર ગરમ કરીને ખાવા જોઈએ નહીં. કારણ કે તેમાં સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે.

એકવાર સ્ટાર્ચને ગરમ કર્યા પછી, જ્યારે તેનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે બટાટામાં બોટ્યુલિઝમ નામનું દુર્લભ બેક્ટેરિયમ વધે છે. જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ખાસ વાત એ છે કે આ બેક્ટેરિયા ખોરાકને ગરમ કરતી વખતે પણ સરળતાથી મૃત્યુ પામતા નથી. એટલા માટે બટાકાને એકવાર તૈયાર કરીને ખાવાનું સમાપ્ત કરો તે વધુ સારું છે.

 પાલકને વારંવાર ગરમ ન કરો

લગભગ દરેક ઘરમાં પાલકની ભાજી ખાવામાં આવે છે. જો કે, આપણે ત્યાં એક ટ્રેન્ડ છે કે, એક વખત આપણે લીલોતરી બનાવીએ તો તેને વારંવાર ગરમ કરીને ખાતા રહીએ છીએ. આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કારણ કે ગ્રીન્સમાં નાઈટ્રેટ હોય છે. જ્યારે તેને વારંવાર ગરમ કરીને ખાવામાં આવે છે ત્યારે તે કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.

 તેલને વારંવાર ગરમ ન કરો

ઘણીવાર ભારતીય ઘરોમાં જોવા મળે છે કે એકવાર પકોડા તૈયાર થઈ જાય પછી બાકીનું તેલ ભરીને સંગ્રહિત કરવામાં આવે છે જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. જો કે, આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કારણ કે જ્યારે તેલને વારંવાર ગરમ કરવામાં આવે છે, ત્યારે તે ઝેરથી ભરાઈ જાય છે અને તેના ઉપયોગથી શરીરમાં ફ્રી રેડિકલની સંખ્યા વધી શકે છે.

 આ કામ ખૂબ જ સામાન્ય છે

ભારતીય ઘરોમાં બપોરના ભોજનની ભાત વિના કલ્પના કરી શકાતી નથી. એટલે કે લગભગ દરેક ઘરમાં દિવસમાં એકવાર ચોખા ચોક્કસપણે બને છે. જ્યારે આ ચોખા બાકી રહે છે, ત્યારે તેને ગરમ કર્યા પછી ખાવામાં આવે છે. જો કે, આમ કરવું તમારા સ્વાસ્થ્યને બગાડવાનો એક સરળ રસ્તો છે. કારણ કે ચોખામાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે અને તેને ગરમ કરવાથી ચોખા ધીમા ઝેરમાં ફેરવાઈ જાય છે, જેને ખાવાથી તમને પેટમાં દુખાવો, લૂઝ મોશન અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઇંડાને ફરીથી ગરમ કરશો નહીં

ઈંડાને એકવાર બાફી લીધા પછી અથવા તેમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે ઈંડાની કરી, આમલેટ વગેરેને ફરીથી ગરમ કર્યા પછી ન ખાવી જોઈએ. કારણ કે ઈંડામાં પ્રોટીન હોય છે અને એકવાર આ પ્રોટીન ગરમ થઈ જાય તો તેને ફરીથી ગરમ કરવામાં આવે તો તે પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે. કારણ કે તે ઝેરી બની જાય છે. આ ઉપરાંત, વારંવાર ગરમ કરવા પર, ઇંડાની અંદર હાજર પ્રોટીન તેના ગુણધર્મો ગુમાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
Embed widget