શોધખોળ કરો

ફ્રિજમાં બ્લાસ્ટ થવાથી વિજાપુરમાં 2 લોકો દાઝ્યાં, જાણો આખરે કેમ થાય છે રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ?

મહેસાણાના વિજાપુરના જેપુરમાં એક ફ્રિજમાં બ્લાસ્ટ થતાં પરિવારના 2 સભ્યો દાઝી ગયા છે. તો જાણીએ કે ફ્રિજમાં બ્લાસ્ટ થવાના કારણો શું છે.

મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના બની છે. અહીં ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પિતા અને પુત્ર ખૂબ ખરાબ રીતે દાઝી ગયા હતા જ્યારે પત્નીને પણ સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટના એક લાલબતી સમાન છે. તો જાણીએ કે ફ્રિજમાં આખરે બ્લાસ્ટ કેમ થાય છે અને આવી દુર્ઘટના ટાળવા શું સાવધાની રાખવી જોઇએ।

રેફ્રિજરેટરમાં વિસ્ફોટના સમાચાર સામાન્ય નથી. તમે તાજેતરમાં આવી કોઈ ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. જોકે, એ વાત 1૦૦% સાચી છે કે રેફ્રિજરેટરમાં બ્લાસ્ટથઇ શકે છે અને મોટા અકસ્માતો સર્જી શકે છે. જાલંધરના અવતાર નગરમાં બનેલી તાજેતરની ઘટના તમને તમારા રેફ્રિજરેટર વિશે સતર્ક રહેવાની ચેતવણી આપે છે, કારણ કે આવો તો કોઇને સપનેય ખ્યાલ ન હોય કે, ઘરનું રેફ્રિજરેટર દુર્ઘટનાનું કારણ બની શકે છે.તો રેફ્રિજરેટર વિસ્ફોટના સંભવિત કારણો વિશે જાણીએ અને આવી દુર્ઘટનાને રોકવા માટે  તમે શું કરી શકો છો તે પણ જાણીશું.

જ્યારે આપણે રેફ્રિજરેટરમાં વિસ્ફોટ થવાની વાત કરીએ છીએ, ત્યારે રેફ્રિજરેટર પોતે વિસ્ફોટ કરતું નથી, પરંતુ તેનો એક ભાગ છે. તે ભાગને કોમ્પ્રેસર કહેવામાં આવે છે. કોમ્પ્રેસર રેફ્રિજરેટરની પાછળ હોય  છે. તેમાં એક પંપ અને એક મોટર છે. આ મોટર પંપ દ્વારા રેફ્રિજન્ટ ગેસ કોઇલમાં મોકલે છે. જેમ જેમ આ ગેસ ઠંડુ થાય છે અને પ્રવાહીમાં ફેરવાય છે, તે રેફ્રિજરેટરમાંથી ગરમી શોષી લે છે અને અંદરની દરેક વસ્તુને ઠંડુ કરે છે. સામાન્ય રીતે રેફ્રિજરેટર આ રીતે કાર્ય કરે છે.

જ્યારે સામાન્ય સ્થિતિ અસામાન્ય બને છે, ત્યારે કોમ્પ્રેસર વિસ્ફોટ કરી શકે છે. જેમ જેમ કોમ્પ્રેસર રેફ્રિજન્ટને સતત ફરતું રાખે છે, તેમ તેમ રેફ્રિજરેટરનો પાછળનો ભાગ ગરમ થાય છે. આનાથી કન્ડેન્સર કોઇલ સંકોચાય છે, જે ગેસનો માર્ગ અવરોધે છે અને તેને બહાર નીકળતો અટકાવે છે. જેમ જેમ ગેસ કોઇલમાં એકઠો થાય છે, તેમ તેમ દબાણ વધે છે. ચોક્કસ બિંદુથી આગળ, આ દબાણ ખતરનાક વિસ્ફોટ તરફ દોરી શકે છે.         

કેટલું છે રિસ્ક

આવી ઘટનાઓ સામાન્ય ન હોવાથી, એવું માની શકાય છે કે, રેફ્રિજરેટર સરળતાથી વિસ્ફોટ થતા નથી. જો કે, જો તમારી પાસે 10 વર્ષથી વધુ જૂનું રેફ્રિજરેટર હોય અને તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારે સાવધ રહેવાની જરૂર છે. રેફ્રિજરેટર જેટલું જૂનું થાય છે, વિસ્ફોટનું જોખમ એટલું જ વધારે હોય છે. જૂના રેફ્રિજરેટર સાથે તમારે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
Embed widget