શોધખોળ કરો

Teeth care tips: પીળા દાંતને સફેદ કરવા માટે અપનાવો સરળ ઘરેલુ ટિપ્સ, અજમાવી જુઓ, છે અસરકારક

આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા કેટલાક હેક્સ છે. જેના દ્રારા આપ પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

Teeth care tips: આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. એવા  કેટલાક હેક્સ  છે. જેના દ્રારા આપ  પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

 આપના ચહેરા પર સ્મિત ત્યારે જ સારું લાગે છે. જ્યારે તમારા દાંત સફેદ અને ચમકદાર હોય. પરંતુ ધૂમ્રપાન કે ચા-કોફીનું વધુ સેવન કરવાની આદત તમારા દાંતની ચમક છીનવી લે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને કેટલાક એવા હેક્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે પીળા દાંતથી છુટકારો મેળવી શકો છો.

એક્ટિવેટેડ ચારકોલ
એક્ટિવેટ ચારકોલનો ઉપયોગ કરો કારણ કે તે તમારા દાંતમાંથી પીળાશને દૂર કરવામાં ખૂબ જ કારગર પ માનવામાં આવે છે.આ ઉપરાંત ચારકોલ મોંમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આ રીતે કરો ઉપયોગ 
સક્રિય ચારકોલની ગોળીઓને ક્રશ કરો. હવે તમારા બ્રશને ગરમ પાણીથી ભીના કરો અને તેના પર  ચારકોલનો ભૂકો નાંખો. હવે 5 મિનિટ માટે બ્રશ કરો અને હુંફાળા પાણીથી ધોઈ લો. આ સારવાર અઠવાડિયામાં 3 વખત કરી શકાય છે.

સંતરા 
સંતરાની છાલમાં હાજર વિટામિન-સી તમારા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જે પેઢામાં ચેપનું કારણ બને છે. નારંગીની છાલના સફેદ ભાગમાં વિટામિન્સ, ફાઈબર મળી આવે છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે.

આ રીતે કરો ઉપયોગ
દરરોજ રાત્રે સૂતા પહેલા નારંગીની છાલને દાંત પર ઘસવાથી મોંની સ્વચ્છતા સુધરે છે. વધારાના ફાયદા મેળવવા માટે તમે તમારા સામાન્ય બ્રશિંગ રૂટીન સાથે તેને અનુસરી શકો છો.

સફરજન 
સફરજનના અમ્બીય પ્રકૃતિ દાગ ધબ્બા દૂર કરવાની સાથે દાંતના અન્ય સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. 


આ રીતે કરો ઉપયોગ 
આપને માત્ર એક આખું સફરજન ખાવાનું છે. આ સરળ પદ્ધતિ દાંત માટે એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે અને ધીમે ધીમે અન્ય બેક્ટેરિયાની સાથે ડાઘ પણ દૂર કરે છે.

Weight Loss Tip: થોડા દિવસમાં જ ઘડી જશે વજન,  બોડીને કરશે ડિટોક્સ,  આ પાનનું  ડ્રિન્કસ અજમાવી જુઓ

Curry Leaf Juice: લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

  • લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો
  • હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો 
  • તેમાં મધ અને લીંબુ ઉમેરો 
  • આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

ચરબી ઘટાડવામાં અસરકારક
વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી  કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. 

પાચન સુધારે છે
 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન  ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

 શરીરને ડિટોક્સ કરે છે
 દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ   વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget