શોધખોળ કરો

Kitchen Hacks: ફ્રિજરમાં ન રાખવું જોઇએ આ ફૂડ અને ડ્રિન્કસ, બગડી જશે સ્વાદ

ફ્રિજમાં ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ રાખતી વખતે, જ્યારે ફ્રિજ ભરાઈ જાય છે, ત્યારે તમે બાકીની વસ્તુઓ ફ્રીઝરમાં રાખો છો, તે યોગ્ય નથી પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝરમાં રાખવાથી કેટલાક ફૂડનો સ્વાદ ખરાબ થઇ જાય છે.

Not To Put In Freezer: ફ્રિજમાં ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ રાખતી વખતે, જ્યારે ફ્રિજ ભરાઈ જાય છે, ત્યારે તમે બાકીની વસ્તુઓ ફ્રીઝરમાં રાખો છો, તે યોગ્ય નથી  પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝરમાં રાખવાથી કેટલાક ફૂડનો સ્વાદ ખરાબ થઇ જાય છે.

  રસોડામાં રાખવામાં આવેલ ફ્રિજ ફળો અને શાકભાજી માટે જ લાઇફ સેવર નથી આ ખાધ્ પદાર્થ આપણા પણા પણ લાઇફ સેવર છે.   જ્યારે પણ તીવ્ર ભૂખ લાગે છે, ત્યારે આપણે સૌ પ્રથમ આપણા ઘરનું ફ્રીજ ખોલીએ છીએ અને જોઈએ છીએ કે ત્યાં શું છે, જે ફટાફટ ભૂખ મટાડી શકે. ફ્રિજમાં ફૂડ સ્ટોર કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ અને કેટલીક એવી વસ્તુઓને ફ્રિજને બદલે ફ્રિજરમાં  સ્ટોર કરીએ છીએ, જે વાસ્તવમાં ફ્રીઝરથી બને તેટલી દૂર રાખવા  જોઈએ. જાણીએ ક્યાં ફૂડને ફ્રિઝરમાંથી દૂર રાખા જોઇએ.

શાકભાજી

કોઈપણ શાકભાજીને ફ્રિજરમાં  રાખવાનું ટાળો. કારણ કે આમ કરવાથી તેમના ફાઇબર અને ફ્લુઇડ  સંપૂર્ણપણે થીજી જાય છે અને જ્યારે તમે તેને બનાવવા માટે બહાર કાઢો છો, ત્યારે તેમાં લગભગ કાળા અને ગઠ્ઠા બની જાય છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે.

ચીજ

ચીઝને ક્યારેય ફ્રિઝરમાં  ન રાખવું જોઈએ. કારણ કે એકવાર તે બરફની ઇંટોની જેમ થીજી જાય છે, જ્યારે તમે તેનો ઉપયોગ કરશો ત્યારે તે  તેનો સ્વાદ  પણ બદલાયેલો લાગશે,

ક્રીમથી બનેલા સોર્સ

જ્યારે ફ્રિજમાં જગ્યા ઓછી થવા લાગે છે, ત્યારે આપણે સામાન્ય રીતે બોક્સમાં રાખેલા ખોરાકને ફ્રીઝરમાં અથવા તેની નીચેની ટ્રેમાં સંગ્રહિત કરવાનું શરૂ કરીએ છીએ. આવું કરવાની ભૂલ બિલકુલ ન કરો. જો ફ્રિજમાં વસ્તુઓ ન આવી શકે, તો તમારે તેને ફ્રિજ વગર રસોડામાં સ્ટોર કરવી વધુ યોગ્ય છે. ક્રિમ બેઇઝ્ડ સોસને પણ ફ્રિઝરમાં ન રાખવા જોઇએ, કારણ કે જ્યારે આપ એક વખત તેને ફ્રિજરમાં રાખો છો તો તે ફ્રોજન થઇને ક્રિમ સોસથી અલગ થઇ જાય છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.

આ કૈનમાં થઇ શકે છે વિસ્ફોટ

ફ્રૂટ, જય્સૂ, કોક અન્ય ડ્રિન્કને  ક્રૈનના ફ્રિજરમાં રાખવાની કોઇ જરૂર નથી ખાસ તો જ્યારે તેને તોડ્યું ન હોય અને સીલ પેક હોય.જો તેનો સ્ટોર કરવી જોય તો ફ્રિજમાં જ સ્ટોર કરો નહિ તો રૂમ ટેમ્પરેચરમાં રાખો કારણ કે કોક કે આ પ્રકારની અન્ય સોફ્ટ ડ્રિન્કમાં જે પ્રિઝર્વેટિંવ્સનો ઉપયોગ થાય છે. તેને ફ્રિઝરમાં રાખવાથી ટીનમાં વિસ્ફોટ પણ થઇ શકે છે.  એટલા માટે તેને માત્ર ફ્રિજમાં રાખવા જ યોગ્ય છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget