શોધખોળ કરો

Health Advice: જમ્યાં બાદ ભૂલેચૂકે પણ ન કરો આ કામ, થાય છે નુકસાન

Health Advice:જો આપ ફિટ રહેવા માંગતા હોવ તો તમારે તમારા આહાર અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારો આહાર સ્વાસ્થ્ય માટે જેટલો વધુ શિસ્તબદ્ધ હશે, તેટલા તમે સ્વસ્થ રહી શકશો

Health Advice:જો આપ  ફિટ   રહેવા માંગતા હોવ તો તમારે તમારા આહાર અને ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તમારો આહાર સ્વાસ્થ્ય માટે જેટલો વધુ શિસ્તબદ્ધ હશે, તેટલા તમે સ્વસ્થ રહેશો. જો તમે તમારા આહારમાં બેદરકાર રહેશો તો તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ. આ સાથે  ખાધા બાદ આ  8 કામ ન કરવા જોઇએ. લાઇફ ટૂ હેલ્ધની ફાઉન્ડર નિધિએ શું આપ્યો ફિટનેસ મંત્ર, જાણીએ

 ભોજન ખાધા પછી આ કામ ન કરવું
નિધિ શર્માએ પોતાના સોશિયલ પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું કે, જો તમે સમયસર ભોજન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નિધિ શર્માએ ખાધા પછી આ આદતોથી બચવાની સલાહ આપી...

 જમ્યા બાદ એક્સરસાઇઝ ટાળો
ખોરાક લીધા બાદ ક્યારેય કસરત ન કરો. તેનાથી પાચન બગડી શકે છે. આમ કરવાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તેથી કસરત ટાળવી જોઈએ. તે એસિડ રિફ્લક્સનું કારણ પણ બની શકે છે.

 જમ્યાં બાદ સૂવાનું ટાળો
ખોરાક ખાધા પછી સૂવાનું ટાળવું જોઈએ. જો તમે ખોરાક ખાધા પછી આરામ કરવા માંગો છો, તો તમારે ક્યારેય સૂવું જોઈએ નહીં. એટલું જ નહીં, વ્યક્તિએ નિદ્રા પણ ન લેવી જોઈએ. આ પાચન તંત્રને અસર કરી શકે છે અને ગંભીર રીતે જલન  પેદા કરી શકે છે.

 આગળ ઝૂકવાનું ટાળો
ખોરાક ખાધા પછી એવું કોઈ કામ ક્યારેય ન કરવું, જેમાં વ્યક્તિએ આગળ ઝૂકવું પડે. દરેક વ્યક્તિએ આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. આગળ ઝૂકવાથી પાચન તંત્રમાં કામ કરતા એસિડને નુકસાન થાય છે.

 ફળ ખાશો નહીં
જમ્યા પછી ફળ ન ખાવા જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ જમ્યા પછી ફળ ખાય છે, તો તે ખોરાક પોષક તત્વોનું શોષણ ઘટાડે છે. જેના કારણે શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

 ચા કે કોફી ન પીવી
ચા કે કોફીમાં ફેનોલિક સંયોજનો જોવા મળે છે. જો તમે જમ્યા પછી ચા અથવા કોફીનું સેવન કરો છો, તો તે પૌષ્ટિક આહારમાં હાજર આયર્ન જેવા પોષક તત્વોના શોષણમાં અવરોધનું કામ કરે છે. આ તદ્દન હાનિકારક હોઈ શકે છે.

 જમ્યા પછી સ્નાન કરવાનું ટાળો
જો તમને ક્યારેય ખાધા પછી નહાવાનું મન થાય તો તેને ટાળો. વાસ્તવમાં, જમ્યા પછી, પાચનમાં મદદ કરવા માટે રક્ત  પેટને ઘેરી લે છે, પરંતુ જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે શરીરનું તાપમાન બદલાય છે. તે તદ્દન હાનિકારક છે. તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

 પાણી પીવાનું ટાળો
જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે કોશિશ કરો કે તમારે વધારે પાણી ન પીવું પડે. પાણી પાચનતંત્રને નબળું પાડે છે. પુષ્કળ પાણી પીવાથી પેટમાં એસિડ પાતળું થાય છે અને પાચન પ્રક્રિયા બગડે છે. તેથી પાણી પીવાનું ટાળવું જોઈએ.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget